________________
૧૩૯
સૂ૦ ૧-૧-૫ एकमात्रिकत्वाभावाद् हुस्वसंज्ञा न भवति । हूस्वादिप्रदेशा:- "ऋतृति हुस्वो वा" [...] ડ્રાય: હા
-- તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ - માત્રા એટલે કાલવિશેષ અર્થાત્ ઉચ્ચારણકાલ. આંખનો એક પલકારો એ એકમાત્રા સ્વરૂપ કાલ છે. આંખની પાંપણ નીચેથી ઉપર જાય અથવા તો ઉપરથી નીચે આવે તો આટલા સમયને એકમાત્રા કહેવાય છે. એક, બે અને ત્રણ માત્રા સ્વરૂપ ઉચ્ચારણકાલ છે જેઓનાં તે ગૌ અંત સુધીનાં વણે અનુક્રમે હસ્ય, દીર્ધ અને પ્લત સંજ્ઞાવાળા થાય છે. એકમાત્રાવાળા વર્ણો હૃસ્વ કહેવાય છે. જે , રૂ૩ , નૃ છે. બે માત્રાવાળા દીર્ધ કહેવાય છે. જે મા, , , 2, 7, ઇ છે, મો, ગૌ છે. ત્રણ માત્રાવાળા પ્લત કહેવાય છે. જે મા, , વગેરે છે. હેતુ અને ૌત ચાર માત્રાવાળા પણ છે. એવું શેષરાજ માને છે. ગૌ અંત સુધીનાં સ્વરોની જ અનુક્રમે ધ્રુવ, દીર્ઘ અને ડુત સંજ્ઞા થાય છે. માટે બે વ્યંજનોના સમુદાયની અથવા તો બે સ્વરોનાં સમુદાયની હસ્વ વગેરે સંજ્ઞાઓ નહીં થાય. આમ થવાથી “પ્રતિક્ષ્ય” પ્રયોગમાં + qની હૃસ્વ સંજ્ઞા ન થવાથી “”નો આગમ થશે નહીં. તથા ભિન્ન ભિન્ન સ્વરોની હૃસ્વ વગેરે સંજ્ઞા થવાથી તિત૩છત્રમ્ વગેરે પ્રયોગોમાં અને ૩ સ્વરૂપ સમુદાયની બે માત્રાપણાંથી દીર્ઘ સંજ્ઞા ન થવાથી છુનાં દ્વિત્વનો વિકલ્પ પણ નહીં થાય. વળી સભ્યક્ષરોમાં એકમાત્રાવાળાપણાંનો અભાવ હોવાથી હૃવસંજ્ઞા થશે નહીં. હૂરવ વગેરે સંજ્ઞાઓનાં પ્રયોજનસ્થાનો “તિ દૂો વા' (૧/૨/૨) વગેરે સૂત્રો છે.
ક શબ્દમહાર્ણવન્યાસ - પ-દીત્યાદ્રિ-“હું તૌ" “પી-ત્તિ-વત્તિ-વૃત્તિ-મર્ચ” [૩૦ ૨૧.] તિ
Tળ શ . “૩૫ ૩૪ત્ પૂરણે” અતઃ મેત્રી ર” [૩૦ ૬૨૫] કૃતિ રૂારે દિ, ત્રિઃ |
- શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ - હું તો આ ગતિ અર્થવાળો બીજા ગણનો ધાતુ છે. આ “રૂ' ધાતુને “પીળુ – શનિવત્તિ..."(૩દ્રિ ર૧) સૂત્રથી “" પ્રત્યય લાગે છે. આ “” પ્રત્યય લાગતાં ગુણ થવાથી “ શબ્દ બને છે. હવે દિ અને ત્રિની વ્યુત્પત્તિ બતાવે છે. “મ” અને “3” ધાતુ પૂરણ અર્થવાળાં છઠ્ઠા ગણનાં છે. આ ધાતુથી “૩મત્રી ” (૩દ્રિ. ૬૧૫) “રુ" પ્રત્યય થતાં તથા આદેશ થવાથી દિઃ અને ત્રિ: શબ્દ પ્રાપ્ત થાય છે. “૩૫' ધાતુ જે છઠ્ઠા ગણના છે તેને “ફ”