SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ખવડાવવા વગેરે કાર્યોમાં તો પ્રવર્તે જ છે. તેના અનુસંધાનમાં આચાર્ય ભગવંત “નરસિહંવત્". દ્વારા બીજો હેતુ આપે છે. સમુદાયમાં અવયવોનું પૃથ– ગ્રહણ થતું નથી. જેમ કે ભગવાનનો નરસિંહ સ્વરૂપ અવતાર થાય ત્યારે નરસિંહ અવતારનાં અવયવો નર અને સિંહ હોવા છતાં પણ બે અવયવોનું પૃથ– ગ્રહણ થતું નથી. પરંતુ નરસિંહમાં નવી જાતિનું જોડાણ થાય છે. અર્થાત્ નરસિંહ એ અન્ય જાતિ સ્વરૂપે હોવાથી નરત્વ અને સિંહત્વ જાતિને તે સમયે પૃથગ્રહણ કરાતી નથી. એ જ પ્રમાણે અહીં પણ જ્યારે સ્વરો સમુદાયપરકવાળા થશે ત્યારે તે અન્ય વર્ણ સ્વરૂપ થશે અને તે સમયે અવયવોનું કાર્ય ગૌણ બનશે. માટે જ અવયવનાં કાર્યનો પ્રસંગ આવતો નથી. ટૂંકમાં, આચાર્ય ભગવંત એવું કહેવા માંગે છે કે ક્યાંક અવયવ સ્વરૂપ કાર્ય જોવા મળશે અને ક્યાંક સમુદાય સ્વરૂપ કાર્ય જોવા મળશે. અમે તો સ્યાદ્વાદનો આશ્રય કર્યો હોવાથી તે તે લક્ષ્યોની સિદ્ધિ કરવા માટે સમુદાયનાં પક્ષનો અથવા તો અવયવનાં પક્ષનો સ્વીકાર કરીશું. તૃ વર્ણનાં ઉપદેશનું પ્રયોજન નિરર્થક છે એવું માનનારને માટે “આચાર્ય ભગવંત” હવે પછીની પંક્તિઓ લખે છે. (शन्या०) नन्विह शास्त्रे वर्णोपदेशप्रयोजनवशः (वर्णोपदेशः प्रयोजनवशात्) लवर्णोपदेशस्य न किमपि प्रयोजनमुत्पश्यामः, लकारस्तावत् कृपिस्थ एव प्रयोगी दृश्यते, न च तत्र स्वरत्वे किमपि फलमस्ति, लकारस्य तु सर्वथा प्रयोगासम्भव एव, ' અનુવાદ :- પૂર્વપક્ષ :- અહીં કસમાં બતાવેલો પાઠ સમ્યફ જણાય છે. આથી એ પ્રમાણે અમે અર્થ કરીએ છીએ.અહીં શાસ્ત્રમાં પ્રયોજનનાં વશથી વર્ગોનું કથન કર્યું છે. બાકીનાં બધા વર્ણોનાં કથનનું પ્રયોજન તો શાસ્ત્રમાં જણાય છે, પરંતુ તૃ વર્ણનાં ઉપદંશનું અમે કોઈ પણ પ્રયોજન જોતા નથી. નૂર પૌત્ સામર્થ્ય – ૯૫૯ ધાતુમાં જ પ્રયોગવાળો દેખાય છે અને “” ધાતુનાં “ઋ"નો શાસ્ત્રમાં જે “તૃ” આદેશ કર્યો છે તેનું સ્વરપણું હોતે છતે કોઈ ફળ નથી. વળી દીર્ઘ નૂરનો પ્રયોગ તો સર્વ પ્રકારે અસંભવ જ છે. (શ૦૦) નૈવ-વૃપિસ્થાપિ સૂરસ્થ “જીં?', “વલ્લુરૂશિવ!' રૂચાવી દિત્વનુતઃ સ્વાર્થસ્થ વર્ણનાત્ તથાદિ-“મી વિરામૈhવ્યને” [૨.રૂ.રૂર.] “તૂરમિન્યस्य गुरुर्वैकोऽनन्त्योऽपि लनृत्" [७.४.९९.] इत्यादिना द्वित्वप्लुतादिकार्यम् । तत्र स्वरस्याधिकृतस्या(त्वाद)सति स्वरत्वे न स्यादिति । અનુવાદ - ઉત્તરપક્ષ - ઝૂમાં સ્વરપણું માનીને શાસ્ત્રમાં કોઈ કાર્ય થતું નથી એવું કહેવું નહીં. “પ” ધાતુ સંબંધી “2”નો “સૂ" થયા પછી તથા તે “સૂ”ને સ્વર માનવાથી “વસ્તૃત:”
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy