SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૪ ૧૨૧ ‘‘વસ્તુરૂશિવ !’” વગેરે પ્રયોગોમાં “પ્”નું દ્વિત્વ કાર્ય તથા “ભૃ” સ્વરનું પ્લુતકાર્ય શાસ્ત્રમાં જણાય જ છે. તે આ પ્રમાણે - ‘‘અર્ધાત્ વિરામૈવ્યઅને” (૧/૩/૩૨) સૂત્રથી “પ્”નું દ્વિત્વ કાર્ય થયું. “દૂરાવામન્ત્રસ્ય ગુરુŽઝોનન્સ્યોઽપિ - લનૃત્' (૭/૪/૯૯) સૂત્રથી “તૃ”નું પ્લુત કાર્ય થયું. એ સૂત્રોમાં સ્વર નિમિત્તક કાર્યોનો જ અધિકાર હોવાથી જો “તૃ”માં સ્વરપણું ન થાય તો દ્વિત્વ અને પ્લુત સ્વરૂપ કાર્ય ન થાય. (શમ્યા॰ ) Øિ, નાતિ-મુળ-યિા-યદૃામેવાન્વતુષ્ટયી શાનાં પ્રવૃત્તિ:। તત્રાનપેક્ષિतार्थगतप्रवृत्तिनिमित्ते यदृच्छाशब्दे 'दध्य्लृतकाय देहि,' 'मध्व्लृतकाय देहि' इत्यादौ स्वरत्वस्य यत्वादिकमपि प्रयोजनमस्ति । साधुत्वं चास्य स्वरूपमात्रनिबन्धनत्वेन निवर्त्तकशब्दान्तराभावात् । અનુવાદ :- વળી શબ્દોની પ્રવૃત્તિ જાતિ, ગુણ, ક્રિયા અને યદચ્છા ભેદથી ચાર પ્રકારની છે. જે નામો પોતાની ઇચ્છાથી પાડવામાં આવે તે શબ્દો યદચ્છા શબ્દો કહેવાય છે. આવા શબ્દમાં પ્રવૃત્તિ નિમિત્ત અપેક્ષિત અર્થવાળું હોતું નથી અર્થાત્ પદાર્થમાં રહેલાં ધર્મ પ્રમાણે શબ્દોની પ્રવૃત્તિ હોતી નથી. જે પ્રમાણે ‘પાવ” શબ્દમાં પ્રવૃત્તિનિમિત્ત રાંધવાની ક્રિયા છે, આથી જ્યાં જ્યાં રાંધવાની ક્રિયા હશે ત્યાં ત્યાં ‘“પાપ” શબ્દનો પ્રયોગ થશે; એવું યદચ્છા શબ્દમાં થતું નથી. : ‘“તૃત” શબ્દ એ યદચ્છા’શબ્દ છે. આથી “દ્ધિ ધૃતાય વૈદિ” તથા “મધુ નૃતાય તેદિ'. બંનેમાં “રૂ” અને “ૐ”નો “તૃત” નાં “ã” સ્વર પર છતાં અનુક્રમે “પ્” અને “વ્” સ્વરૂપ કાર્ય થશે. હવે “તૃ” સ્વરને વર્ષોનાં પાઠક્રમમાં સમાવવામાં ન આવે તો ‘‘નૃ” સ્વરને માનીને “પ્” અને “”નું કાર્ય નહીં થાય. માટે “યત્વ” વગેરે કાર્ય પણ “શૃ” સ્વરનું પ્રયોજન છે. બંનેનો અર્થ છે - “તું નૃતને દહીં આપ”, “તું નૃતઘ્ને મધ આપ.” હવે ‘‘નૃતř” વગેરે શબ્દો સાધુ શબ્દ છે કે નહીં ? તેની ચર્ચા કરે છે. જો ‘નૃત” વગેરે શબ્દો સાધુ થાય તો જ “તૃ” સ્વરને માનીને કરેલું કાર્ય યોગ્ય ગણાય. આ ‘“તૃત” શબ્દ એ સાધુ શબ્દ છે. કારણ કે તે પોતાનાં અર્થમાં જ વર્તી રહ્યો છે. વળી, આ શબ્દને અસાધુ સિદ્ધ કરે એવો કોઈ અન્ય શબ્દ નથી. જેમ “વી" શબ્દનો નિવર્તક ો શબ્દ છે તેવો તૃત શબ્દનો નિવર્તક કોઈ શબ્દ નથી. (श० न्या० ) न च ऋतकशब्दः शास्त्रान्वित: लृतकशब्दं निवर्त्तयति, तदर्थस्य तेन प्रत्याययितुमशक्यत्वात् । समाने चार्थे शास्त्रान्वितोऽशास्त्रान्वितं निवर्त्तयति, यथा - गवादिशब्दो गाव्यादीन् । અનુવાદ :- જે શબ્દો સમાન અર્થમાં વર્તી રહ્યા હોય તેમાંથી જ કોઈક શબ્દ શાસ્ત્રસિદ્ધ હોય અને કોઈ શબ્દ શાસ્ત્રવડે અસિદ્ધ હોય તે સમયે શાસ્ત્રસિદ્ધ શબ્દ શાસ્ત્રવડે અસિદ્ધ એવા અન્ય
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy