SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ इति । नन्वत्राप्यवयवस्य यादेशेन भाव्यमिति चेद, न-*येन नाप्राप्ते०* इति यकारादेशस्यैवायादयो बाधकाः स्युः । तत्र यथा 'दधीन्द्र' इत्यत्र दधिशब्दस्थ इकारः समानदीर्घत्वं प्रतिपद्यते, एवमेकारस्थोऽपि प्रतिपद्येत । અનુવાદ - પૂર્વપક્ષ:- “મને + રૂદ્ર” આ પ્રયોગમાં સમુદાય સ્વરૂપ “E'નાં કાર્યની પણ પ્રાપ્તિ છે અને અવયવ સ્વરૂપ “'નાં કાર્યની પણ પ્રાપ્તિ છે, તે આ પ્રમાણે છે - “મને + રૂદ્રમ્" વગેરે પ્રયોગોમાં “ગન્ + 1 + ડું + રૂદ્રમ” આ પ્રમાણે વર્ષોનો ક્રમ રહેશે. હવે “મ્"નાં ‘રૂ' સાથે પૂર્વનો અવયવ “રૂ' જોડાય તો પણ કાર્ય થઈ શકે છે અને “ફ” નાં ‘હું'ની પૂર્વમાં રહેલાં અવયવનાં સમૂહ સ્વરૂપ “E'નું પણ કાર્ય થઈ શકે છે. અહીં જો સમુદાયનું કાર્ય કરવામાં આવે તો ‘મમ્' આદેશ થવા દ્વારા “અવિન્દ્રમુ” કાર્ય પણ થશે તેમજ ‘મને' સ્વરૂપ કાર્ય પણ થઈ શકશે. જો સમુદાય સ્વરૂપ “E'નું કાર્ય કરવામાં આવે તો “'નો ‘ગ' થવા દ્વારા ‘નયિદ્રમ્’ પ્રયોગ પ્રાપ્ત થશે. પરંતુ અહીં સમુદાયનું કાર્ય કરવું હશે તો તે બહિરંગ કાર્ય છે. બહિરંગ કાર્યનું કારણ, નિમિત્તો ઘણા બધા છે. સૌ પ્રથમ અવયવ સ્વરૂપ “ગ' અને ફ'ની સંધિ કરીને “T' સ્વરૂપ કાર્ય થશે તથા ‘ઈ’નો ‘' “રૂમ'નાં ‘ફ'ને માનીને કરવામાં આવશે. આ પ્રમાણે સમુદાયનાં કાર્યોમાં નિમિત્તો ઘણાં હોવાથી બહિરંગ કાર્ય છે તથા અવયવનાં કાર્યમાં ‘ડું કરવાના નિમિત્તે એક જ નિમિત્ત છે. આથી અંતરંગ કાર્ય છે. આ પ્રમાણે “મને + રૂદ્રમ” પ્રયોગમાં અંતરંગપણાંથી ‘સ્વરૂપ કાર્યની પ્રાપ્તિ આવે છે. વળી, ‘ક’ સ્વરૂપ કાર્ય છે એ પરોક્ષ સ્વરૂપે છે. જ્યારે હું સ્વરૂપ કાર્ય એ સાક્ષાત્ કહેવાય છે. માટે અવયવનું જ કાર્ય થશે અને તેમ થવા દ્વારા “મનેન્દ્રમ્" પ્રયોગની જ સિદ્ધિ થશે. પરંતુ સમુદાય સ્વરૂપ 'નું “મમ્' સ્વરૂપ કાર્ય પ્રાપ્ત થતું નથી. પ્રતિપૂર્વપક્ષ :- આ પ્રમાણે થશે તો “મમ્' વગેરે કાર્યોનો અવકાશ ક્યાં રહેશે? પૂર્વપક્ષ:- અને આદિ' વગેરે પ્રયોગોમાં માત્ર સમુદાય કાર્યની પ્રાપ્તિ આવશે તે આ પ્રમાણે છે – અહીં જો “I'ને અવયવ સ્વરૂપ માનવામાં આવે તો “અન્ + 1 + ડું + કાર્યાદિ” આ પ્રયોગમાં 'રૂ'નો ‘મા’ પર છતાં ‘' થશે અને ‘નયાયાદિ સ્વરૂપ સંધિ થશે, તથા સમુદાય સ્વરૂપ “g'નો ‘મા’ સ્વર પર છતાં ‘' કરવામાં આવશે તો પણ “મનયાદિ સ્વરૂપ સંધિની પ્રાપ્તિ થશે. આવા પ્રયોગોમાં સમુદાયનું કાર્ય કરવામાં આવે તો પ્રક્રિયા લાઘવ થાય છે. આથી સમુદાય સ્વરૂપ “E' વગેરેનાં ‘' વગેરે કાર્યોની પ્રાપ્તિ પણ આવા ઉદાહરણોમાં મળી જશે. પ્રતિપૂર્વપક્ષ - “મને + કાયદ" પ્રયોગમાં પણ અવયવ સ્વરૂપ “'નું કાર્ય “' જ કંરવા યોગ્ય છે. “'નું કાર્ય અંતરંગ છે. વળી, સાક્ષાત્ પણ કહ્યું છે. આથી પ્રથમ “ સ્વરૂપ કાર્ય જ કરવા યોગ્ય છે, પરંતુ સમુદાય સ્વરૂપ “E'નો ‘ક’ કરવા યોગ્ય નથી.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy