SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૪ ૧૧૭ વગેરે પ્રયોગોમાં “તીર્થ ગ્નના”. (૧૪૪૫) સૂત્રથી “fસ'નો લુકુ થશે નહીં. આ “સ ” પ્રયોગમાં ‘હું, “' તથા 'ગ' સ્વરૂપ સમુદાયની વ્યંજનસંજ્ઞા ન થવાથી અંતમાં વ્યંજનનો અભાવ હોવાથી (૧/૪/૪૫) સૂત્રથી ‘ત્તિ'નો લુફ થયો નથી.વ્યંજનમાં અવયવપરક નિર્દેશ હોવાથી “.” સ્વરૂપ સમુદાયની વ્યંજનસંજ્ઞા ન થવાથી “ff”નો લુકૂ થયો નથી. માટે જ “પી” (૨/૧૮૯) સૂત્રમાં બે વ્યંજનનાં સમૂહને પણ સંયોગવાળા સમજીને પદને અંતે એકથી વધારે વ્યંજન હોય તો અન્ય વ્યંજનનો લોપ થાય છે એવું કહેવું પડ્યું છે. હવે “વીસત્યમ્ પિ..” પંક્તિઓનો અર્થ જણાવાય છે. જો સ્વરમાં અવયવપરક નિર્દેશ માનવામાં આવે તો સમુદાય સ્વરૂપે વર્ણોને કેવા માનવા? અને સમુદાયપરક નિર્દેશ માનવામાં આવે તો અવયવ સ્વરૂપ વર્ગોને કેવા માનવા? એવો પ્રશ્ન ઉપસ્થિત થશે. આ સંદર્ભમાં આચાર્ય ભગવંત કહે છે કે પાર વગેરે સ્વરૂપવાળાં સભ્યક્ષરો (સમુદાય સ્વરૂપ વર્ષો) અવિદ્યમાન હોતે છતે પણ “અ” વગેરે સમુદાયનાં આદેશો પણ અવયવોને નિવર્તન કરનારા થશે જ. જે પ્રમાણે “'નો આદેશ કર્યું થાય છે ત્યારે “મમ્” સ્વરૂપ આદેશ ‘ઈ’નું નિવર્તન કરવા દ્વારા જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે સમુદાયની સાથે અવિનાભાવસંબંધથી રહેનારા અવયવોને પણ “મમ્' વગેરે આદેશો નિવર્તન (દૂર, કરશે જ. આ પ્રમાણે ભલે પાર' વગેરે ન હોય તો પણ “ વગેરે આદેશો જે પ્રમાણે “ઘ'નું નિવર્તન કરે છે એ જ પ્રમાણે “T'નાં અવયવ સ્વરૂપ “ઝ' અને 'રૂ'નું પણ નિવર્તન કરે જ છે. સંસારમાં જેમ તેમ કહેવાય છે કે ધરતીકંપ સ્વરૂપ કાર્ય જેમ ઘરનું નિવર્તન કરે છે તેમ ઘરની સાથે જ અવિનાભાવસંબંધથી રહેનારા એવાં થાંભલા, બારી, બારણા વગેરેનું પણ નિવર્તન કરશે જ. અવયવો સમુદાયનું કાર્ય કરે છે એમ માનીને “,” વગેરે આદેશો અવયવને નિવર્તન કરનારા થશે એવું કહેવું નહીં. અવયવો સમુદાયનું કાર્ય કરે એ તો મજબૂરી હોય ત્યાં જ થશે. દા.ત. બારી, બારણા, થાંભલા વગેરે અવયવો ઘર સ્વરૂપ સમુદાયનું કાર્ય કરે છે, માટે ધરતીકંપ સ્વરૂપ કાર્ય બારી, બારણા, થાંભલા વગેરેને દૂર કરે છે એવું કહેવાય નહીં. કારણ કે બારી, બારણા, થાંભલા વગેરે સ્વરૂપ અવયવો ઘર સ્વરૂપ કાર્યને કરે પણ ખરા અથવા તો ન પણ કરે. આ પ્રમાણે સભ્યક્ષરનાં અવયવો “યું” વગેરે કાર્યોને કરે છે એમ માનીને અવયવોની નિવૃત્તિ થતી નથી. આ કારણથી જ સમુદાયની સ્વરસંજ્ઞા પડે તો સમુદાયના કાર્યને કરનારા એવા અવયવોની પણ સ્વરસંજ્ઞા થઈ જશે જ, એવું નહીં થાય. તેથી અવયવોની સ્વરસંશા કરવા માટે નવો પુરૂષાર્થ કરવો પડશે. (शन्या०) ननु तथाऽपि 'अग्ने इन्द्रम्' इत्यादौ यत्रावयवकार्यं [प्राप्नोति समुदायकार्य च] तत्रान्तरङ्गत्वात् तत्र च साक्षाच्चोदितत्वात् प्रत्यक्षत्वाद् वाऽवयवकार्यप्रसङ्गः; अवयवावगतिपूर्वकत्वाद्धि समुदायावगमस्य समुदायकार्य बहिरङ्गम्; अयादीनां त्ववकाश 'अग्ने आयाहि'
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy