SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ . ___ २ स्थानकाध्ययने उद्देशः १ पृथव्यादिनां परिणामेतरौ ७३ सूत्रम् તે બાદરભંપરાય, તે સૂક્ષ્મસંપરાય ગુણઠાણાથી પૂર્વના–છટ્ટાથી નવમાં ગુણઠાણા સુધીમાં હોય છે. બાકીનું પૂર્વની માફક (૫), 'દુ'ત્યાદિ—બે સૂત્રમાં પ્રથમ અને અપ્રથમ સમય વગેરેનો વિભાગ કેવલજ્ઞાનની માફક જાણી લેવો. 'અવે'ત્યાદ્રિ ઉપશમશ્રેણીથી પડનારનો જે સંયમ તે સંક્ષિશ્યમાન અને ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રત્યે ચડનારનો જે સંયમ તે વિશુદ્ધયમાન છે (૬), 'વા'ત્યાવિ બે સૂત્ર, બાદરભંપરાસરાગસંયમનું સંયમના પ્રાપ્તિકાલની અપેક્ષાએ પ્રથમ'અપ્રથમસમયપણું છે. ચરમ (છેલ્લા) અને અચરમ (છેલ્લા સિવાયના બીજા) સમયપણું તો જે પછી–એટલે બાદરસપરાયસરોગસંયમ પછી–સૂક્ષ્મસંપરામસરાગસંયમને પામે અથવા અસંતપણાને પામે તેની અપેક્ષાએ કહેવાય છે. આ દવે'ત્યાદ્રિ ઉપશમશ્રેણીવાળાનું અગર બીજાનું (છઠ્ઠા વગેરે ગુણઠાણાવાળાનું) પ્રતિપાતી, અને ક્ષપકશ્રેણીવાળાનું અપ્રતિપાતી (સંયમ) હોય છે (૭). સરાગસંયમ કહેવાયો હવે વીતરાગસંયમ કહે છે–'વીરા'ત્યાદ્રિ ઉપશાંત-પ્રદેશથી પણ નથી વેદાતા કષાયો જેને અથવા જેને વિષે તે ઉપશાંતકષાયવીતરાગસાધુ અથવા ઉપશાંતકષાયવીતરાગ-સંયમ, તે અગ્યારમા ગુણસ્થાનમાં વર્તનાર હોય છે. સર્વથા નાશ પામેલ છે કષાયો જેના તે ક્ષીણકષાયસાધુ બારમા ગુણસ્થાનમાં વર્તનાર હોય છે (૮), ૩વસંતે'ત્યાદ્રિ બે સૂત્ર પૂર્વની માફક જાણવા (૯), 'વી'ત્યાદ્રિ આત્માના સ્વરૂપને જે આચ્છાદન કરે તે છહ્મજ્ઞાનાવરણારિવાતિકર્મ, તેમાં રહેનાર તે છદ્મસ્થ-કેવલી નહિ, બાકી પૂર્વની માફક જાણવું. પૂર્વોક્ત સ્વરૂપવિશિષ્ટ કેવલજ્ઞાન અને કેવલદર્શન છે જેને તે કેવલી (૧૦), 'છ૩મત્યે'ત્યાદિ સ્વયંબુદ્ધ વગેરેનું સ્વરૂપ પૂર્વની માફક જાણવું (૧૧), “સચંનુદ્ધત્યાદિ નવ સૂત્રો ગતાર્થ છે એટલે પૂર્વે કહેલા અર્થવાળા છે (૧૨ થી ૧૬). I૭૨I/ સંયમ કહ્યો, તે જીવ અજીવવિષયવાળો હોવાથી પૃથ્વી વિગેરે જીવોના સ્વરૂપને વિદા પુઢવી'ત્યાદિ અઠ્યાવીશ સૂત્રો વડે કહે છે– दुविहा पुढविकाइया पन्नत्ता, तंजहा-सुहमा चेव बायरा चेव (१)। एवं जाव दुविहा वणस्सइकाइया पन्नत्ता, તંગદા–જુદુમા વેવ વાયરા વેવ (૨-૧) दुविहा पुढविकाइया पन्नत्ता, तंजहा–पज्जत्तगा चेव अपज्जत्तगा चेव (६)। एवं जाव वणस्सइकाइया (७-१०)। दुविहा पुढविकाइया पन्नत्ता, तंजहा-परिणया चेव अपरिणया चेव (११)। एवं जाव वणस्सइकाइया (१२-१५)। दुविहा दव्वा पन्नत्ता, तंजहा–परिणता चेव अपरिणता चेव (१६)। दुविहा पुढविकाइया पन्नत्ता, तंजहा-गतिसमावन्नागा चेव अगइसमावनगा चेव (१७)। एवं जाव वणस्सइकाइया (૨૮-૨૨) વિહા રબા પત્તા, સંનહીં–તિમવિII વેવ માતિસમાવI/ વેવ (૨૨) दुविहा पुढविकाइया पन्नत्ता,तंजहा-अणंतरोगाढा चेव परंपरोगाढा चेव (२३)। जाव दव्वा (२४-२८)।।सू०७३।। (મૂ૦) પૃથ્વીકાયિક બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે–સૂક્ષ્મ અને બાદર (૧), એવી રીતે અપ્રકાયિકથી યાવત્ વનસ્પતિકાયિકના બબ્બે ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે–સૂક્ષ્મ અને બાદર (૨-૫), બે પ્રકારે પૃથ્વીકાયિક કહ્યા છે, તે આ પ્રમાણે– પર્યાપક અને અપર્યાપ્તક (૬), એવી રીતે અપૂકાયિકથી યાવત્ વનસ્પતિકાયિકના બળે ભેદ જાણવા (૭–૧૦), બે પ્રકારે પૃથ્વીકાયિક કહ્યા છે, તે આ પ્રમાણે—પરિણત (અચિત્ત) અને અપરિણત (સચિત્ત) (૧૧), એવી રીતે અપૂકાયિકથી યાવત્ વનસ્પતિકાયિકના બબ્બે ભેદ જાણવા (૧૨-૧૫), બે પ્રકારે દ્રવ્યો કહ્યા છે, તે આ પ્રમાણે—પરિણત (અપેક્ષિત અન્ય પરિણામને પામેલા) અને અપરિણત (બીજા પરિણામને નહિ પામેલા) (૧૬), બે પ્રકારે પૃથ્વીકાયિક કહ્યા છે, 1. જે સમયમાં સંયમની પ્રાપ્તિ થાય તે પ્રથમ સમય અને બાકીના દ્વિતીય વિગેરે સમય તે અપ્રથમસમય કહેવાય છે. 2. કોઈ સાધુ નવમાં ગુણઠાણાના છેલ્લા સમય પછી દશમા ગુણઠાણે જાય તે ચરમસમયસૂક્ષ્મસંપાયની અપેક્ષાએ કહેવાય છે. અથવા કાલ કરી દેવલોકમાં જાય કે સંયમથી ભ્રષ્ટ થઈ અસંયત થાય તેની અપેક્ષાએ ચરમસમયપણું કહેવાય છે. 80
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy