________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः १ धर्मसंयमौ ७२ सूत्रम् बुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे पन्नत्ते, तंजहा–पढमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे चेव अपढमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे चेव, अहवा चरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे चेव अचरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे चेव (१३)। . केवलिखीणकसायवीयरागसंजमे दुविहे पन्नत्ते, तंजहा-सजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चैव अजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव (१४)। सजोगिकेवलिखीणकसायवीयरागसंजमे दुविहे पन्नत्ते, तंजहा–पढमसमयसजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव अपढमसमयसजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव। अहवा चरिमसमयसजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव अचरिमसमयसजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव (१५)। अजोगिकेवलिखीणकसायवीयरागसंजमे दुविहे पन्नत्ते, तंजहा–पढमसमयअजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव अपढमसमयअजोगीकेवलीखीणकसायवीयरागसंजमेचेव,अहवा चरिमसमयअजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव अचरिमसमयअजोगीकेवलीखीणकसायवीयरागसंजमे चेव (१६)।।सू०७२।। (મૂ૦) બે પ્રકારે ધર્મ કહ્યો છે, તે આ પ્રમાણે—કૃતધર્મ અને ચારિત્રધર્મ (૧), શ્રતધર્મ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે
–જેમાં ગણધરે અર્થ ગુંથેલ છે તે સૂત્રકૃતધર્મ અને તીર્થકરે જે પ્રરૂપેલ તે અર્થશ્રુતધર્મ (૨), ચારિત્રધર્મ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે—ગૃહસ્થનો ચારિત્રધર્મ અને અનંગાર (સાધુ)ના ચારિત્રધર્મ (૩), બે પ્રકારે સંયમ કહ્યો છે, તે આ પ્રમાણે–રાગ સહિત જે સંયમ તે સરાગસંયમ અને રોગરહિત જે સંયમ તે વીતરાગસંયમ (૪), સરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–સૂક્ષ્મસંપરાસરાગસંયમ અને બાદરભંપરાસરાગસંયમ (૫), સૂક્ષ્મસંપરાસરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–પ્રથમસમયસૂક્ષ્મસંપરાયસરોગસંયમ અને અપ્રથમસમયસૂક્ષ્મસંપરાસરાગસંયમ, અથવા ચરમસમયસૂક્ષ્મસંપરામ-સરાગસંયમ અને અચરમસમયસૂક્ષ્મસંપરાસરાગસંયમ, અથવા સૂક્ષ્મસંપરાસરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–સંક્લેશપરિણામવાળો સૂક્ષ્મસંપરાસરાગસંયમ અને વિશુદ્ધપરિણામવાળો સૂક્ષ્મસંપરાયસરોગસંયમ (૬), બાદર–સંપરાસરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–પ્રથમસમયબાદરસંપરાસરોગસંયમ અને અપ્રથમસમયબાદરભંપરાસરાગસંયમ, અથવા ચરમસમયબાદરભંપરાયસરોગસંયમ અને અચરમસમયબાદરભંપરાયસરોગસંયમ અથવા બાદરસપરાયસરોગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–પ્રતિપાતિ અને અપ્રતિપાતી (૭), વીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે—ઉપશાંતકષાયવીતરાગસંયમ અને ક્ષીણકષાયવીતરાગસંયમ (૮), ઉપશાંતકષાયવીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–પ્રથમસમયઉપશાંતકષાયવીતરાગસંયમ અને અપ્રથમસમયઉપશાંતકષાયવીતરાગસંયમ, અથવા ચરમસમયઉપશાંતકષાયવીતરાગસંયમ અને અચરમસમયઉપશાંતકષાયવીતરાગસંયમ (૯), ક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે– છસ્થક્ષીણકષાયવીતરાગસંયમ અને કેવળીક્ષીણકષાયવીતરાગસંયમ (૧૦), છદ્મસ્થ-ક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–સ્વયંબુદ્ધછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ અને બુદ્ધબોધિત છદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ (૧૧), સ્વયંબુદ્ધછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયસ્વયંબુદ્ધછદ્ભસ્થક્ષીણકષાયવીતરાગસંયમ અને અપ્રથમસમયસ્વયંબુદ્ધછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ, અથવા ચરમસમયસ્વયંબુદ્ધક્ષીણકષાયવીતરાગસંયમ અને અચરમસમયસ્વયંભુદ્ધ છદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ (૧૨), બુદ્ધબોધિત
છદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે–પ્રથમસમયબુદ્ધબોધિત છદ્મસ્થક્ષીણકષાય78