________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने अजीवबन्धादिक्रियाणांद्वैविध्यम् ५८-६० सूत्राणि दुविहा पन्नत्ता, तंजहा - जीव अपच्चक्खाणकिरिया चेव अजीव अपच्चक्खाणकिरिया चेव १२ । दो किरियाओ पन्नत्ताओ, तंजहा- आरंभिया चेव प [पा]रिग्गहिया चेव १३ । आरंभिया किरिया दुविहा पन्नत्ता, तंजा - जीवआरंभिया चेव अजीव आरंभिया चेव १४ । एवं परिग्गहिया वि १५ ।
दो किरियाओ पन्नत्ताओ, तंजहा - मायावत्तिया चेव मिच्छादंसणवत्तिया चेव १६ । मायावत्तिया किरिया दुविहा पन्नत्ता, तंजहा–आयभाववंकणता चेव परभाववंकणता चेव १७ । मिच्छादंसणवत्तिया किरिया दुविहा पन्नत्ता, तंजा - ऊणाइरित्तमिच्छादंसण-वत्तिया चेव तव्वइरित्तमिच्छादंसणवत्तिया चेव १८ ।
दो किरियाओ पन्नत्ताओ, तंजहा - दिट्ठिया चेव पुट्ठिया चेव १९ । दिट्ठिया किरिया दुविहा पन्नत्ता, तंजाजीवदिट्ठिया चेव अजीवदिट्ठिया चेव २० । एवं पुट्ठिया वि२१ ।
दो किरियाओं पन्नत्ताओ, तंजहा - पाडुच्चिया चेव सामंतोवणिवाइया चेव २२ | पाडुच्चिया किरिया दुविहा `पन्नत्ता, तंजहा—जीवपाडुच्चिया चेव अजीवपाडुच्चिया चेव २३ । एवं सामंतोवणिवाइया वि २४ ।
दो किरियाओ पन्नत्ताओ, तंजहा- साहत्थिया चेव णेसत्थिया चेव २५ | साहत्थियाकिरिया दुविहा पन्नत्ता, तंजहा - जीवसाहत्थिया चेव अजीवसाहत्थिया चेव २६ । एवं णेसत्थिया वि २७ ।
दो किरियाओ पन्नत्ताओ, तंजहा - आणवणिया चेव वेयारणिया चेव २८ । जहेव णेसत्थियाओ २९-३०। दो किरियाओ पन्नत्ताओ, तंजहा - अणाभोगवत्तिया चेव अणवकंखवत्तिया चेव ३१ । अणाभोगवत्तिया किरिया दुविहा पन्नत्ता, तंजहा - अणाउत्तआइयणता चेव अणाउत्तपमज्जणता चेव ३२, अणवकंखवत्तिया किरिया दुविहा पन्नत्ता, तंजहा - आयसरीरअंणवकखवत्तिया चेव परसरीरअणवकंखवत्तिया चेव ३३ । दो किरियाओं पन्नत्ताओ, तंजहा -पिज्जवत्तिया चेव दोसवत्तिया चेव ३४ । पेज्जवत्तिया किरिया दुविहा पन्नत्ता, तंजहा–मायावत्तिया चेव लोभवत्तिया चेव ३५ । दोसवत्तिया किंरिया दुविहा पन्नत्ता, तंजहा- कोहे चेव माणे
३६ ० ६० ।।
(મૂળ) આકાશ અને નોઆકાશ (એટલે ધર્માસ્તિકાયાદિ પાંચ) બે વસ્તુ છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે વસ્તુ . छे. ॥८॥
બંધ અને મોક્ષ બે છે ૧, પુન્ય અને પાપ બે છે ૨, આશ્રવ અને સંવર બે છે ૩, વેદના (પીડા) અને નિર્જરા બે છે
४. ॥८॥
બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—જીવ ક્રિયા અને અજીવ ક્રિયા ૧, જીવ ક્રિયા બે પ્રકા૨ે કહેલી છે, તે આ પ્રમાણેસમ્યક્ત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા ૨, અજીવક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—ઇર્યાપથિકી અને સાંપરાયિકી ૩, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—કાયિકી અને અધિકરણિકી ૪, કાયિકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—અનુપરત (વિરામ નહિ પામેલ) કાયક્રિયા અને દુષ્પ્રયુક્ત (દુષ્ટ રીતે પ્રવર્તાવેલ) કાયક્રિયા ૫, અધિકરણકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—સંયોજનાધિકરણિકી (શસ્ત્રાદિની યોજના–તૈયારી કરવારૂપ) અને નિવૃત્તનાધિકરણિકી (તૈયાર કરી રાખેલ) ૬, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાદ્ધેષિકી (વિશેષ દ્વેષરૂપ) ક્રિયા અને પારિતાપનિકી (સંતાપ કરવારૂપ) ક્રિયા ૭, પ્રાāષિકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—જીવપ્રાક્રેષિકી અને અજીવપ્રાદેષિકી ૮, પારિતાપનિકી ક્રિયા બે પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—સ્વહસ્તપારિતાપનિકી ક્રિયા અને પરહસ્તપારિતાપનિકી ક્રિયા ૯, બે ક્રિયા કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત ક્રિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા
59