________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने अजीवबन्धादिक्रियाणांद्वैविध्यम् ५८-६० सूत्रा
છે અને 'Ç'કાર ચોક્કસ અર્થમાં છે. 'વ'નો ચોક્કસ અર્થ કરવા વડે રાજ્યંતર (ત્રીજી રાશિ)નો નિષેધ કહેલ છે. નોજીવ નામની રાશિ જુદી રાશિ છે, એમ જો કહેશો તો તેમ નથી, કારણ કે ‘નો’ શબ્દનો સર્વ નિષેધકપણામાં સ્વીકા૨ ક૨વાથી ‘નોજીવ' શબ્દ વડે અજીવ જ ચોક્કસ થાય છે અને નો શબ્દને દેશ નિષેધક અર્થમાં લેવાથી તો જીવનો દેશ જ ચોક્કસ થાય છે. દેશ (અવયવ) અને દેશી (અવયવી)નો અત્યંત ભેદ નથી, માટે આ દેશ તે જીવ જ છે. અથવા 'જ્વેય'તિ ચય શબ્દ એવકારના અર્થવાળો છે. 'વિય શ્વેય વા' કૃતિ વચનાત્ તથા જીવો જ વિવક્ષિત વસ્તુ છે અને અજીવો જ પ્રતિપક્ષ વસ્તુ છે. એવી રીતે સર્વત્ર જાણવું. અથવા 'યક્તિ' સરૂપ જે વસ્તુ, જીવ અને અજીવના ભેદથી બે પ્રકારે હોય છે. શેષ તેમજ જાણવું. હવે ત્રસ ઇત્યાદિ નવ સૂત્રના સમૂહ વડે જીવતત્ત્વના જ પ્રતિપક્ષ સહિત ભેદોને બતાવે છે—તમે જેવેત્યાદ્રિ, તેમાં ત્રસનામકર્મના ઉદયથી ત્રાસ-ઉદ્વેગ પામે છે તે હ્રીંદ્રિય વગેરે ત્રસજીવો, અને સ્થાવરનામકર્મના ઉદયથી ગતિ રહિત-સ્થિર સ્વભાવવાળા પૃથિવીકાયિક વગેરે સ્થાવર જીવો છે (૧). ઉત્પત્તિસ્થાન સહિત તે સયોનિકો–સંસારી જીવો અને તેનાથી વિપરીત અયોનિકો—સિદ્ધો છે (૨). જે આયુષ્ય સહિત વર્તે છે તે સાયુ-આયુષ્યવાળા સંસારી જીવો અને તેનાથી અન્યઆયુષ્ય રહિત તે સિદ્ધો છે (૩). એવી રીતે જે ઇંદ્રિય સહિત તે સંસારી જીવો અને અનિંદ્રિયો સિદ્ધ 1વગેરે જીવો છે (૪). સવેદકો—સ્રીવેદ વગેરેના ઉદયવાળા જીવો અને વેદના ઉદય રહિત સિદ્ધ વગેરે? જીવો છે (૫). મૂર્ત સહિત વર્તે છે તે સરૂપિણ—આ શબ્દ સમાસાંત ઇન્ પ્રત્યય કીધે છતે સિદ્ધ થાય છે. સંસ્થાન (આકાર) અને વર્ણાદિવાળા શરીર સહિત જીવો અને જે રૂપવાળા નથી તે અરૂપી–મુક્ત જીવો છે (૬). સપુદ્ગલા-કર્મ વગેરે પુદ્ગલવાળા જીવો અને અપુદ્ગલા-સિદ્ધો છે (૭). સંસારમાં રહેલા સંસારી જીવો અને તેથી જુદા તે સિદ્ધના જીવો (૮). જન્મ અને મરણ વગેરેથી રહિત હોવાથી શાશ્વતાસિદ્ધના જીવો અને જન્મમરણાદિ યુક્ત હોવાથી અશાશ્વતા–સંસારી જીવો છે (૯). I૫૭।।
એમ જીવતત્ત્વના દ્વિપદાવતારનું નિરૂપણ કરીને અજીવતત્ત્વના દ્વિપદાવતારનું નિરૂપણ કરે છે— आगासे' चेव नोआगासे चेव । धम्मे चेव अधम्मे चेव ॥ सू० ५८ ।।
बंधे चेव मोक्खे चेव १। पुन्ने चेव पावे चेव २। आसवे चैव संवरे चैव ३। वेयणा चैव निज्जरा चेव ४ ।।सू०५९॥ दो किरियाओ पन्नत्ताओ, तंजहा - जीवकिरिया चेव अजीवकिरिया चेव १ । जीवकिरिया दुविहा पन्नत्ता, तंजहासम्मत्तकिरिया चेव, मिच्छत्तकिरिया चेव २ । अजीवकिरिया दुविहा पन्नत्ता, तंजहा - इरियावहिया चेव संपराइया સેવ રૂા
दो किरियाओ पन्नत्ताओ, तंजहा - काइया चेव आधिकरणिया चेव ४ । क़ाइया किरिया दुविहा पन्नत्ता, તનહાअणुवरयकायकिरिया चेव, दुप्पउत्तकायकिरिया चेव ५। आधिकरणिया किरिया दुविहा पन्नत्ता, તનહાसंजोयणाधिकरणया चेव णिव्वत्तणाधिकरणिया चेव ६ ।
दो किरियाओ पन्नत्ताओ, तंजहा - पाउसिया चेव पारियावणिया चेव ७। पाउसिया किरिया दुविहा पन्नत्ता, तंजहा - जीवपाउसिया चेव अजीवपाउसिया चेव ८। पारियावणिया किरिया दुविहा पन्नत्ता, •તનહાसहत्थपारियावणिया चेव परहत्थपारियावणिया चेव ९ ।
दो किरियाओ पन्नत्ताओ, तंजहा - पाणाइवायकिरिया चेव अपच्चक्खाणकिरिया चेव १० । पाणाइवायकिरिया दुविहा पन्नत्ता, तंजा - सहत्थपाणाइवायकिरिया चैव परहत्थपाणाइवायकिरिया चेव ११ । अपच्चक्खाणकिरिया
1. ‘વગેરે’ શબ્દથી ભવસ્થ કેવલિઓ જાણવા, કારણ કે તેઓને ક્ષાયોપશમિકભાવનો અભાવ છે અને ભાવ ઇંદ્રિયો ક્ષયોપશમભાવે છે. 2. નવમા ગુણઠાણાનો અમુક ભાગ, સંખ્યાતો ગયા પછી ભાવવેદના ઉદયના અભાવથી અર્વેદી હોય છે.
3. 'Hા જેવ' આવો પાઠ આગમોદય સમિતિવાળી પ્રતિમાં છે.
58