________________
२ स्थानकाध्ययने जीवानांद्वैविध्यं ५७ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
अथ द्वितीयं द्विस्थानकाव्यमध्ययनम्
प्रथम उद्देशः એક સ્થાનક નામવાળું પ્રથમ અધ્યયનનું વ્યાખ્યાન કર્યું, હવે સંખ્યાક્રમના સંબંધ વડે પ્રાપ્ત થયેલ બે સ્થાનક નામવાળું બીજું અધ્યયન વર્ણવવામાં આવે છે. આ બીજા અધ્યયનનો વિશેષ સંબંધ કહે છે–અહિં જૈનોને જૈનદર્શનની સામાન્યવિશેષાત્મક વસ્તુ સમ્મત છે. તેમાં સામાન્યને આશ્રય કરીને પ્રથમ અધ્યયનમાં આત્માદિ પદાર્થોનું એકપણાએ નિરૂપણ કર્યું, હવે પ્રસ્તુત અધ્યયનમાં તો વિશેષનો આશ્રય કરવાથી આત્માદિ વસ્તુ દ્વિવિધપણાએ કહેવાય છે. આ સંબંધ વડે પ્રાપ્ત થયેલ આ બીજા અધ્યાયના અનુયોગના ઉપક્રમાદિ ચાર દ્વારો હોય છે. તે ચાર દ્વારા પ્રથમ અધ્યયનની જેમ જાણવા. જે કંઈક વિશેષ હોય તે સ્વબુદ્ધિ વડે જાણવા યોગ્ય છે. કેવલ ચાર ઉદેશકાત્મક આ અધ્યયનના સૂત્રોનુગામમાં પ્રથમ ઉદેશકનું આ પ્રથમ સૂત્ર ઉચ્ચારવું. जदत्थि णं लोगे तं सव्वं दुपओआरं, तंजहा–जीव च्चेव अजीव च्चेव । तसे [तस] चेव थावरे [थावर] चेव १। सजोणिय च्चेव अजोणिय च्चेव २। साउय च्चेव अणाउय च्चेव ३। सइंदिय च्चेव अणिंदिय चेव ४। सवेयगा चेव अवेयगा चेव ५। सरूवि चेव अरूवि चेव ६। सपोग्गला चेव अपोग्गला चेव ७५ संसारसमावन्नगा चेव असंसारसमावन्नगा चेव ८। सासया चेव असासया चेव ९ / ટૂ વગા. (મૂળ) જે આ લોકને વિષે જીવાદિ વસ્તુ છે તે સર્વ બે પ્રકારે છે, તે આ પ્રમાણે–જીવ અને અજીવ, જીવના બે પ્રકાર છે
૧ ત્રસ અને થાવર, ૨ સયોનિક-સંસારી અને અયોનિક-સિદ્ધ, ૩ આયુષ્ય સહિત અને આયુષ્ય રહિત, ૪ ઈદ્રિય ' ' સહિત અને અનિંદ્રિય (ઈદ્રિય રહિત), ૫ વેદસ-વેદ સહિત અને વેદ રહિત, ૬ રૂપી-મૂર્ત (આકાર સહિત) અને
અરૂપી-અમૂર્ત (આકાર રહિત), ૭ પુલ સહિત અને પુદ્ગલ રહિત, ૮ સંસારમાં રહેલા અને સંસારમાં નહિં
રહેલ, ૯ શાશ્વત અને અશાશ્વત એમ બબ્બે પ્રકારે જીવો છે. પ૭ll (ટી) સૂત્રનો પૂર્વ સૂત્રની સાથે આ પ્રમાણે સંબંધ છે–પૂર્વે કહેલું છે કે–એક ગુણ લૂખા પુદ્ગલો અનંત છે, તે પગલોમાં અનેકગણ લુખા પગલો પણ હોય છે, જેને લઈને તે પગલો એકગણ સક્ષપણાએ વિશેષ કરાય છે? હા હોય છે. જે માટે નથી'ત્યાદિ. હવે પરંપરસૂત્રનો સંબંધ તો–'શ્રત મયાડયુષ્કતા માવર્તવમારાતિમે માત્મ'ત્યાતિ તેમ આ બીજું અધ્યયન પણ કહ્યું છે. 'નથી'ત્યાદિ સંહિતાદિની ચર્ચા પૂર્વની જેમ જાણવી. જે જીવાદિ વસ્તુ વિદ્યમાન છે. '' કાર વાક્યના અલંકારમાં છે. નëિ ૨ 'તિ આવો પાઠ પણ ક્યાંક છે. તે સૂત્રમાં અનુસ્વાર આગમથી થયેલ છે અને વિકાર પુનઃ અર્થમાં છે. આ જીવાદિ વસ્તુનો આ પ્રમાણે પ્રયોગ છે–આત્માદિ વસ્તુ છે, પ્રથમના અધ્યયન વડે કહેવાયેલ હોવાથી પંચાસ્તિકાયાત્મક લોકમાં, અથવા સ્તોવતે [કેવલજ્ઞાન વડે] જે પ્રમાણ કરાય-જણાય તે લોક, આ વ્યુત્પત્તિ વડે લોક અને અલોકરૂપમાં જે વસ્તુ છે તે સર્વ વસ્તુ બે પદ-સ્થાનમાં તથા વિવક્ષિત વસ્તુ અને તેથી વિપરીત લક્ષણરૂપ બે પક્ષમાં અવતાર (સમાવેશ) થાય છે જેનો તે દ્વિપદાવતાર છે. ઉપડયા'તિ આ પાઠ ક્યાંક બોલાય છે ત્યાં બે પક્ષમાં પ્રત્યવતાર છે જેનો તે દ્ધિપ્રત્યવતાર છે, સ્વરૂપવાનું અને પ્રતિપક્ષવાનું ઇત્યર્થ 'તઘથે*તિ-દૃષ્ટાંતના સ્થાપનમાં તદ્યથા' શબ્દ છે. “નીવ બ્રેવ મનીષ વેવ''ત્તિ-દૈનીવાર્શવા નીવાશૈવ,' પ્રાકૃતશૈલીથી સંયુક્ત પરત્વ વડે હ્રસ્વ થાય. બે વકાર સમુચ્ચય અર્થવાળા 1, બે ઘકારના સંયોગથી પ્રાકૃતનિયમ પ્રમાણે વકાર હૃસ્વ થયેલ છે.
– 57