________________
१ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ - ભોગવાયેલ. રસવિશિષ્ટ કર્મ તે આત્મપ્રદેશોથી ખરી જાય છે, નાશ પામે છે એ હેતુથી વેદના પછી કર્મના ખરવારૂપ નિર્જરાનું નિરૂપણ કરતાં કહે છે–'T નિગ્નરા' નિર્નર-નિર્જરા-વિશેષ નાશ પામવું, સર્વથા સડી (ખરી) જવું તે નિર્જરા આઠ પ્રકારના કર્મની અપેક્ષાએ આઠ પ્રકારે પણ છે, બાર પ્રકારના તપ વડે ઉત્પન્ન થવાથી બાર પ્રકારની પણ નિર્જરા છે. વગર ઇચ્છાએ સુધા, તૃષા, શીત, આતપ, દંશ (ડાંસ), મશક (મચ્છ૨), મેલનું સહન કરવું અને બ્રહ્મચર્યનું પાલન વગેરે અનેકવિધ કારણ વડે ઉત્પન્ન થવાથી નિર્જરા અનેક પ્રકારે પણ છે. અથવા દ્રવ્યથી વસ્ત્રાદિનું નાશ થવું અને ભાવથી કર્મોનું ખરવું, એમ બે પ્રકારે પણ છે. તથાપિ નિર્જરાનું સમાનપણું હોવાથી એક જ નિર્જરા છે. શંકા-નિર્જરા અને મોક્ષમાં શો ભેદ છે? સમાધાન-દેશથી કર્મનો ક્ષય તે નિર્જરા અને સર્વથા કર્મનો ક્ષય તે મોક્ષ. ૧૬ll
અહિં જીવ વિશિષ્ટ નિર્જરાનું પાત્ર પ્રત્યેક શરીરની સ્થિતિમાં જ થાય છે. સાધારણ શરીરની અવસ્થામાં વિશેષ નિર્જરા થતી નથી, અતઃ પ્રત્યેક શરીરમાં રહેલ જીવનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે કહે છે ખો નીવે' ઇત્યાદિ અથવા સામાન્યથી પ્રસ્તુત શાસ્ત્ર વડે વર્ણવાયેલ જીવાદિ નવ પદાર્થો કહ્યા. હવે વિશેષરૂપે જીવપદાર્થનું સ્વરૂપ કહે છે– एगे जीवे पाडिक्कएणं सरीरएणं ।।सू०१७॥ एगा जीवाणं अपरिआइत्ता विगुव्वणा ।। सू० १८।। एगे मणे ॥सू०
II II વર્ષ સૂ૦ રં ન થવાયાને સૂ૦ ૨II II Mા સૂ૦ ૨૨ા પણ વિયતી II ૨૨ || एगा वियच्चा ।। सू० २४।। एगा गती ।। सू० २५।। एगा आगती ।। सू० २६।। एगे चयणे।।सू० २७॥ एगे उववाए ॥सू० २८।। एगा तक्का ।। सू० २९।। एगा सन्ना ।। सू० ३०।। एगा मन्ना ।। सू० ३१।। एगा विन्नू ।। सू० ३२।। एगा वेयणा ।। सू० ३३।। एगे छेयणे।।सू० ३४।। एगे भेयणे॥सू० ३५।। एगे मरणे अंतिमसारीरियाणं ।।सू० ३६ ।। एगे संसुद्धे अहाभूए पत्ते ।। सू० ३७।। एगदुक्खे जीवाणं एगभूए ।। सू० ३८।। एगा अहम्मपडिमा जं से आया परिकिलेसति ।। सू० ३९ ।। एगा धम्मपडिमा जं से आया पज्जव[ह]जाए નાસૂટ ૪૦ || एगे मणे देवाऽसुरमणुयाणं तंसि तंसि समयंसि ।। सू० ४१ ॥ सो [*एगा वती देवाऽसुर मणुयाणं तंसि तंसि समयंसि एगे कायवायामे देवाऽसुर मणुयाणं तंसि तंसि समयंसि] उट्ठाणकम्मबलवीरियपुरिसकारपरक्कमे देवासुरमणुयाणं तंसि तंसि समयंसि ॥सू० ४२।। एगे नाणे रणे दंसणे एगे चरित्ते ।। सू० ४३ ।। (મૂળ) પ્રત્યેક શરીરમાં રહેલો જીવ એક છે. /૧૭lી બહારના પુગલો લીધા વિના જીવોને વિદુર્વણા એક છે. /૧૮ | મનોયોગ એક છે. /૧૯ll વચનયોગ એક છે. 7/૨૦શરીરના વ્યાપારરૂપ કાયયોગ એક છે. //ર ૧// ઉત્પાદ
ઉત્પત્તિ એક છે. /ર ૨/ વિગતિ-વિનાશ એક છે. ર૭ll વિગતાસ્ય-મરેલા જીવનું શરીર એક છે. /ર૪/ ગતિ
એક છે. //ર પી આગતિ એક છે. //ર ૬/ ચ્યવન-વૈમાનિક અને જ્યોતિષ્કોનું મરણ એક છે. //ર૭ll ઉપપાત-દેવ છે અને નારકોનો જન્મ એક છે. ૨૮ તર્ક એક છે. //ર૯/ સંજ્ઞા એક છે. ૩૦ મતિ એક છે. ૩૧ વિજ્ઞતા- વિદ્વત્તા એક છે. ૩૨ // પીડા એક છે. ૩૩ll છેદન એક છે. ૩૪ો ભેદન એક છે. ૩પ ચરમશરીરી જીવોનું
મરણ એક છે. ૩૬ નિર્મલ ચારિત્રવાન યથાભૂત અને પાત્રની માફક પાત્ર (સ્નાતક) એક છે. ૩૭ll એકાવતારી બિ) જીવોને એક ભવગ્રહણથી થનારું એકભૂત (સમાન) દુઃખ એક છે. ૩૮ અધર્મ પ્રતિજ્ઞા એક છે, કારણ કે તે આ કાટખૂણા કૌંસમાં લખેલ પાઠ બાબુવાળી પ્રતિમાં છે અને આગોદય સમિતિવાળી પ્રતિમાં નથી, તથાપિ ટીકાકાર વ્યાખ્યા કરતાં કહે છે
છે અને મને ત્યાર સૂત્રત્ર' આ ઉપરથી એમ સમજાય છે કે સૂત્ર ત્રણે જોઈએ એટલા માટે અમોએ વચનયોગ અને કાયવ્યાપારના આ બને સૂત્ર લખેલ છે. [જબૂવિજયજી સં.માં ત્રણે સૂત્ર છે.]