________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ मानुषोत्तरकूटाः दुष्षमसुषमावर्षादि ३०० - ३०२ सूत्राणि
હેતુથી જ અશ્વના સ્કંધ સરખા આકાર વડે રહેલ છે. (૧૨૨-૧૨૩)
એ વિજયાદિની પહોળાઈ નીચે પ્રમાણે છે—
विजयाणं विक्खंभो, बावीससयाई तेरसहियाई । पंचसए वक्खारा, पणुवीससयं च सलिलाओ ॥ १२४ ॥
[ગૃહક્ષેત્ર૦ રૂ૭૦ fi] બધા વિજયોમાં પ્રત્યેકનો વિધ્યુંભ (પહોળાઈ) બે હજાર બસો અને કિંચિત્ ન્યૂન તેર યોજન છે. વક્ષસ્કાર પર્વતોની પહોળાઈ પાંચ સો યોજન છે અને અંતરનદીઓની પહોળાઈ સવા સો યોજન છે. (૧૨૪)
'પદંતે'જે જણાય છે તે પદ–સંખ્યાસ્થાન, તે અનેક પ્રકારે છે માટે જઘન્ય સર્વથી હીનપદ તે જઘન્યપદ. તેમાં વિચાર કર્યો છતે અવશ્ય ભાવ વડે અદ્વૈત વગેરે ચાર હોય છે અર્થાત્ ઓછામાં ઓછા ચાર હોય જ. મેરુપર્વતની ભૂમિમાં– સપાટીમાં ભદ્રશાલ વન છે. તેની પ્રથમ મેખલામાં નંદનવન અને બીજી મેખલામાં સૌમનસવન છે અને શિખર ઉપર પંડકવન છે. અહિં આ સંબંધી ગાથા જણાવે છે—
बावीस सहस्साई, पुव्वावरमेरु भद्दसालवणं । अड्डाइज्जसया उण, दाहिणपासे य उत्तरओ ।। १२५ ।।
[ગૃહક્ષેત્ર૦ ૩૨૦ TMિ] મેરુપર્વતને વલયાકારે વીંટી રહેલ ભદ્રશાલવન, પૂર્વ અને પશ્ચિમ દિશાએ (પ્રત્યેક દિશામાં) બાવીશ હજાર યોજન લાંબો છે અને દક્ષિણ તથા ઉત્તરદિશાએ (પ્રત્યેક દિશામાં) અઢીસો યોજન પહોળો છે. (૧૨૫)
पंचेव जोयणसए, उ गंतूण पंचसयपिहुलं । नंदणवणं सुमेरुं, परिक्खिवित्ता ठियं रम्मं ॥ १२६ ॥
[ગૃહક્ષેત્ર ૩૨૭ ત્તિ] મેરુના સમભૂતલથી પાંચ સો યોજન ઊંચે જઈએ, ત્યાં દરેક દિશાએ પાંચ સો યોજનની પહોળાઈવાળું નંદનવન, સુમેરુને ચોતરફ વીંટીને રમણીકપણાએ રહેલ છે અર્થાત્ ત્યાં અનેક મણિમયકૂટ, વાવડી, મંડપ વગેરે છે. (૧૨૬) बासट्टिसहस्साइं, पंचेव सयाई नंदणवणाओ । उद्धं गंतूण वणं, सोमणसं नंदणसरिच्छं ॥१३७॥
[ગૃહક્ષેત્ર૦ ૩૩૮ ત્તિ] નંદનવનથી સાડીબાસઠ હજાર યોજન જઈએ ત્યાં નંદનવનના જેવું સૌમનસ નામનું વન છે, તે પણ મેરુને ચોતરફ વીંટીને દરેક પડખે પાંચ સો યોજનની પહોળાઈવાળું અને મનોહર છે. (૧૨૭)
सोमणसाओ तीसं, छच्च सहस्से विलग्गिऊण गिरिं । विमलजलकुंडगहणं, हवइ वणं पंडगं सिहरे ।।१२८ ।। [ગૃહક્ષેત્ર° ૩૪૬ TMિ] સૌમનસ નામના વનથી ઉપર છત્રીસ હજાર યોજન જઈએ ત્યાં મેરુપર્વતના શિખર પર પંડકવન છે, તેમાં નિર્મળ અને અગાધ જલથી ભરેલા ઘણા કુંડો છે. (૧૨૮)
चत्तारि जोयणसया, चउणउया चक्कवालओ रुंदं । इगतीस जोयणसया, बावट्ठी परिरओ तस्स ।।१२९।।
[ગૃહક્ષેત્ર ૩૪૭ ત્તિ] મેરુના શિખરની ચોતરફ પંડકવન, પ્રત્યેક દિશાએ ચાર સો ચોરાણું યોજન વિસ્તારવાળું છે અને તેની એકત્રીસસો બાસઠ યોજનની પરિધિ છે. (૧૨૯)
તીર્થંકરોના અભિષેક માટેની શિલાઓ તે અભિષેકશિલાઓ, ચૂલિકાની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ક્રમશઃ જાણવી. 'ૐસિઁ' તિ॰ અગ્રભાગમાં 'વિવસ્તૃમેળ' ॰િ વિસ્તાર વડે. અર્થાત્ તે શિલાઓ આગળના ભાગમાં વિખંભ (લંબાઈ) વાળી છે. જેમ 'નંબુદ્દીને વીને મહેરવતુ વાસેતુ' ઇત્યાદિ સૂત્રો વડે કાલમાન વગેરેથી આરંભીને ચૂલિકા પર્યંત
376