SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ प्रकृतिबन्धादि २९६ सूत्रम् ઉપક્રમ વગેરે ચારે ઉપક્રમો, સામાન્ય ઉપશમનરૂપ ઉપક્રમના અનુસાર જાણવા. પ્રકૃતિ વિપરિણામના ઉપક્રમ વગેરે પણ સામાન્ય વિપરિણામરૂપ ઉપક્રમના લક્ષણ અનુસાર સમજવા યોગ્ય છે. પ્રકૃતિપણાદિ વડે પુદ્ગલોને પરિણામવા વડે સમર્થ જીવનું વીર્ય તે ઉપક્રમ. માવદુ'ત્તિ અલ્પ-થોડું અને બહુ-ઘણું તે અલ્પબહુ તે બન્નેના ભાવ તે અલ્પબદ્ભુત્વ છે. અહિં દીર્ઘપણું અને અસંયુક્તપણે પ્રાકૃતશૈલીને અંગે છે. પ્રકૃતિના વિષયવાળું અલ્પબદુત્વ, બંધાદિની અપેક્ષાએ છે. જેમ સર્વથી થોડી પ્રકૃતિનો બંધક ઉપશાંતમોહાદિકવાળો છે, કેમ કે તે એકવિધ બંધક છે. એક સાતવેદનીય બાંધે છે) બહુતર-અધિક પ્રકૃતિબંધક, ઉપશમક વગેરે સૂક્ષ્મસંપરાવાળો છે કેમ કે તે છ પ્રકારનો બંધક છે. (આયુષ્ય અને મોહનીય સિવાય છે) તેથી અધિક બંધક સવિધબંધક અને તેથી અધિક બંધક આઠે પ્રકૃતિને બાંધનાર છે. સ્થિતિના વિષયવાળું અલ્પબદુત્વ આ પ્રમાણે–“સબૂલ્યોવો સંનયમ્સનન્નો ફિવંધો, વિયવોયરપનત્તાસ નન્નો વિંધો અસંવેક્ન!!ો ' રૂલ્ય૦િ સંયત-'નવમા ગુણઠાણાવાલા મુનિ વગેરેનો સર્વથી થોડો જઘન્યથી કર્મની સ્થિતિનો બંધ હોય છે તેથી બાદરપર્યાપ્ત એકેંદ્રિયને જઘન્યથી અસંખ્યાતગુણો કર્મની સ્થિતિનો બંધ હોય છે ઇત્યાદિ.” અનુભાગનું અલ્પબદુત્વ આ પ્રમાણે–"સબૂલ્યોવાડું મviત મુવિટાનિ, સંવેક્નકુવૃશિવાળા असंखेज्जगुणाणि, संखेज्जगुणवुड्ढिठाणाणि असंखेज्जगुणाणि जाव अणंतभागवुविठाणाणि असंखेज्जगुणाणि '' અનંતગુણવૃદ્ધિ અનુભાગના સ્થાનો સર્વથી થોડા છે, તેથી અસંખ્યાતગુણ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે તેથી સંખ્યાતગુણ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાત ગુણા છે. યાવત્ અનંત ભાગ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે.” પ્રદેશોનું અલ્પબદુત્વ આ પ્રમાણે_"મવિદવંધારૂ ગામો થવો નામાનાં તત્ત્વો વિસત્રિો નાગવંશાવરમંતરીયા તુન્તો વિસાદિગો, મોહસ વિસાદિનો, વેળીયસ વિસાદિનો તિક આઠ મૂલ પ્રકૃતિના બાંધનારને આયુષ્યકર્મના પ્રદેશોનો ભાગ સર્વથી થોડો હોય છે, તેથી નામ અને ગોત્ર કર્મના પ્રદેશનો ભાગ પરસ્પર તુલ્ય અને આયુષ્યથી વિશેષાધિક હોય છે, તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો પ્રદેશનો ભાગ પરસ્પર તુલ્ય અને નામ, ગોત્રથી વિશેષાધિક છે. તેથી મોહનીય કર્મના પ્રદેશનો ભાગ વિશેષાધિક છે અને તેથી વેદનીય કર્મના પ્રદેશનો ભાગ વિશેષાધિક છે.” જીવ જે પ્રકૃતિને બાંધે છે તેના અનુભવ (રસ) વડે અન્ય પ્રકૃતિમાં રહેલ દલિકને વીર્યવિશેષ વડે પરિણાવે છેતરૂપ કરે છે તે સંક્રમ કહેવાય છે. કહ્યું છે કેसो संकमो त्ति भन्नइ, जब्बंधपरिणओ पओगेणं । पययंतरत्थदलियं, 'परिणामय तदणुभावे जं ॥११४।। [कर्म प्र० २।१ त्ति] કર્મબંધનને કરનાર જીવ, પ્રયોગ વડે અન્ય પ્રકૃતિના દલિકને બંધાતી પ્રકૃતિમાં તેના અનુભાવ વડે પરિણાવે છે તે સંક્રમ કહેવાય છે અર્થાત્ વર્તમાનમાં બંધાતી પ્રકૃતિમાં ન બંધાતી (સત્તાગત) પ્રકૃતિઓ, સંક્રમતી-ભળતી છતી બંધાતી પ્રકૃતિના સ્વરૂપથી પરિણમે છે, (૧૧૪) જેમ બંધાતી સાતા વેદનીયમાં ન બંધાતી અસતાવેદનીય, તેમ બધ્યમાન ઊંચ ગોત્રમાં અબધ્યમાન નીચ ગોત્ર પરિણમે છે એવી રીતે સર્વત્ર પતગ્રહ-પાત્ર સ્વરૂપ સ્વજાતીય ઉત્તરપ્રકૃતિમાં સ્વજાતીય ઉત્તરપ્રકૃતિ સંક્રમે છે–તદ્દરૂપ થાય છે. 1. સાધુને પણ આઠમાં ગુણાઠાણા સુધી અંતઃકોટાકોટી સાગરોપમથી ઓછો કર્મબંધ નથી. 2. કર્મની સ્થતિ, બંધ વગેરેનું સ્વરૂપ પંચમ કર્મગ્રંથાદિથી જાણવા યોગ્ય છે. 3. કર્મના પ્રદેશોનો ભાગ કર્મની સ્થિતિના અનુસારે છે તો પણ વેદનીય કર્મની સ્થિતિ ઓછી હોવા છતાં સહુથી વધુ ભાગ હોવાનું કારણ એ છે કે જો વેદનીય કર્મ થોડા દલીઓવાળું હોય તો વિપાક આપી શકે નહિ. 4. પરિમયડુ 370
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy