________________
४ स्थानकाध्ययने उद्देशः २ पुरुषजातप्रधानतया कायविशेषः २८३-२८४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ કેળના સ્તંભ જેવું છે ઇત્યાદિ સ્વરૂપવાળી જાણવી, એમ જ દેવાદિ ભવના સ્વરૂપના કથનરૂપ પરલોકસંવેદની, અર્થાત્ દેવો પણ ઈર્ષ્યા, ખેદ, ભય અને વિયોગ વગેરે દુ:ખો વડે પરાભવ પામેલા છે, તો તિર્યંચ વગેરેનું કહેવું શું? જે આ મારું શરીર તે પણ અશુચિ-અપવિત્ર છે, અશુચિરૂપ કારણથી ઉત્પન્ન થયેલું છે, અશુચિદ્વારથી જન્મેલું છે; માટે શરીરમાં પ્રતિબંધ કરવા જેવું કોઈ સ્થાન નથી ઇત્યાદિ કથનરૂપ આત્મશરીરસંગની કથા, એમ જ પરશરીરસંવેગની અથવા મૃતક શરીરના કથનરૂપ પરશરીરસંગની. આ લોકમાં દુષ્કૃત્યો-ચોરી વગેરે કર્મો આ લોકમાં દુઃખ, એ જ કર્મરૂપ વૃક્ષથી ઉત્પન્ન થયેલ હોવાથી ફલ અર્થાત્ દુઃખલ, તેનો વિપાક-અનુભવ તે દુઃખફલવિપાક વડે સંયુક્ત, તે દુઃખલવિપાકસંયુક્ત થાય છે. ચોરો વગેરેની માફક આ નિર્વેદની કથાનો પહેલો ભેદ. એવી રીતે નારકોની માફક, આ બીજો ભેદ. ગર્ભથી આરંભીને વ્યાધિ, દારિદ્ર વગેરેથી પરાભવ પામેલાની જેમ આ ત્રીજો ભેદ, પૂર્વે કરેલ અશુભ કર્મથી ઉત્પન્ન થયેલ અને નરકને યોગ્ય કર્મને બાંધતાં થકાં કાગડા भने २५ वगैरेनी ठेभ २॥ योथो मे छ. 'इहलोए सुचिन्ने' त्यादि० यतु -ती४२ने हान सापना२ १, सुसाधु, २, તીર્થકર ૩, અને દેવના ભવમાં રહેલા તીર્થકર વગેરેની જેમ વિચારવા યોગ્ય છે. ll૨૮૨
વચનવિશેષ કહ્યો, હવે પુરુષના પ્રકારની પ્રધાનતા વડે કાયવિશેષને કહે છે[तहेव] चत्तारि पुरिसोया पन्नत्ता, तंजहा-किसे णाममेगे किसे, किसे णाममेगे दढे, दढे णाममेगे किसे, दढे णाममेगे दढे। चत्तारि पुरिसजाया पन्नत्ता तंजहा-किसे णाममेगे किससरीरे, किसे णाममेगे दढसरीरे, दढे णाममेगे किससरीरे, दढे णाममेगे दढसरीरे ४ । चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा-किससरीरस्स नाममेगस्स णाणदंसणे समुप्पज्जति णो दढसरीरस्स, दढसरीरस्स णाम एगस्स णाणदसणे समुप्पज्जति णो किससरीरस्स, एगस्स किससरीरस्स वि णाणदंसणे समुप्पज्जति दढसरीरस्स वि, एगस्स नो किससरीरस्स णाणदंसणे समुप्पज्जति णो दढसरीरस्स ।। सू० २८३।। चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अस्सि समयंसि अतिसेसे नाणदसणे समुप्पज्जिउकामे वि न समुप्पज्जेज्जा, तंजहा-अभिक्खणं अभिक्खणमित्थिकहं भत्तकहं देसकहरायकहं कहेत्ता भवति १, विवेगेणं विउस्सग्गेणं णो सम्ममप्पाणं भाविता भवति २, पुव्वरत्तावरत्तकालसमयंसि णो धम्मजागरियं जागरतित्ता भवति ३, फासुयस्स एसणिज्जस उंछस्स सामुदाणियस्स णो सम्मं गवेसित्ता भवति ४, इच्चेतेहिं चउर्हि ठाणेहिं णिग्गंथाण वा निग्गंथीण वा जाव नो समुप्पज्जेज्जा। चर्हि ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अतिसेसे णाणसणे समुप्पज्जिउकामे, समुप्पज्जेजा, तंजहाइत्थीकहं भत्तकहं देसकहं रायकहं नो कहेत्ता भवति, विवेगेणं विउस्सग्गेणं सम्ममप्पाणं भावेत्ता भवति, पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरितं जागरतित्ता भवति, फासुयस्स एसणिज्जस्स उंछस्स सामुदाणियस्स सम्मंगवेसित्ता भवति, इच्चेतेहिं चउहि ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा जाव समुप्पज्जेज्जा ।।सू० २८४।। (P0) તેમજ ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક પુરુષ પહેલાં પણ કૃશ-દુર્બલ શરીરવાળો અને પછી
પણ દુર્બલ શરીરવાળો, કોઈક પહેલાં કૃશ શરીરવાળો અને પછી દઢ-મજબૂત શરીરવાળો, કોઈક પહેલાં દઢ શરીરવાળો અને પછી કૃશ.શરીરવાળો તેમજ કોઈક પહેલાં દેઢ શરીરવાળો અને પછી પણ દઢ શરીરવાળો ૪, ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષ ભાવથી કૃશ-દુર્બલ મનવાળો અને કૃશ શરીરવાળો, કોઈક ભાવથી કુશ પણ દઢ શરીરવાળો, કોઈક ભાવથી દઢ મનવાળો પણ શરીરથી કૃશ તેમજ ભાવથી દઢ અને શરીરથી પણ દઢ. ,૪, ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક તપસ્યાદિ વડે થયેલ કૃશ શરીરવાળાને જ્ઞાન અને દર્શન
-
353