SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ प्रमाणकालादिः परिणामः यामाः २६४ - २६६ सूत्राणि દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વિષયવાળી પફિંચના ચાર વિકલ્પે છે. (૬૬) તે આ પ્રમાણે— सच्चित्ते अचि[च्चि]त्तं १ जणवयपडिसेवियं च अद्धाणे २ । सुब्मिक्खे य दुब्मिक्खे ३ हद्वेण तहा गिलाणेणं ॥ ६७ ॥ [व्यवहारभाष्य० १५१ त्ति ] સચિત્ત [કે મિશ્ર] દ્રવ્ય લીધે છતે અચિત્ત કહે તે દ્રવ્યપરિકુંચના ૧, કોઈ પણ અમુક ગામમાં દોષ કરેલ તે માર્ગમાં દોષ સેવ્યો કહે તે ક્ષેત્રપરિકુંચના ૨, સુભિક્ષ કાલમાં દોષ સેવીને દુર્ભિક્ષ કાલમાં દોષ સેવ્યો કહે તે કાલ પિકુંચના ૩ અને નિરોગપણામાં દોષ સેવીને મેં સરોગપણામાં દોષ સેવ્યો છે એમ કહે તે ભાવપjિચના ૪. (૬૭) પરિકુંચનાનું પ્રાયશ્ચિત્ત તે પરિકુંચનાપ્રાયશ્ચિત્ત ૪. અહિં વિશેષ સ્વરૂપ વ્યવહારસૂત્રની પીઠિકાથી જાણવું. ।।૨૬૩।। પ્રાયશ્ચિત્ત કાલની અપેક્ષાએ અપાય છે માટે કાલનું નિરૂપણ કરવા માટે સૂત્ર કહે છે કે— પડબિદું જાતે પશત્તે, તંનહા–પમાળાને, ગધાડનિત્તિાતે, માત્તે, શ્રદ્ધાળાને સૂ॰ ૨૬૪|| ચબિંદે પો—તપશિમે પન્નત્તે, તંનહા–વશરામે, ગંધવાિમે, રક્ષરિનામે, પાલપરામે સૂ॰ ર૬૧।। भरहेरवसु णं वासेसु पुरिम- पच्छिमवज्जा मज्झिमगा बावीसं अरहंता भगवंता चाउज्जामं धम्मं पण्णवयंति, તંનહા-સબાતો પાાતિવાયાઓ વેરમાં, વં મુત્તાવાઞાયો [વમાં, સવ્વાતો] અવિશ્વાવાળાઓ [વેરમાં,] सव्वाओ बहिद्धादाणा [ परिग्गहा ] तो वेरमणं । सव्वेसु विणं महाविदेहेसु अरहंता भगवंतो चाउज्जामं धम्मं पण्णवयंति, तं जहा - सव्वातो पाणातिवायातो वेरमणं, जाव सव्वातो बहिद्धादाणातो वेरमणं ।। सू० २६६ ।। (મૂળ) ચાર પ્રકારે કાલ કહેલ છે, તે આ પ્રમાણે—૧. પ્રમાણકાલ—દિવસ અને રાત્રિ વગેરેના પ્રમાણરૂપ, ૨. યથાયુનિવૃત્તિકાલજે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય તે પ્રમાણે પૂર્ણ કરે તે, ૩. મરણવિશિષ્ટકાલ–મરણકાલ અને ૪. સમય, આવલિકાદિરૂપ મનુષ્યક્ષેત્રમાં વર્તતો અદ્ધાકાલ, ૨૬૪॥ ચાર પ્રકારે પુદ્ગલના પરિણામ–અવસ્થાંતર કહેલ છે, તે આ પ્રમાણે—૧. વર્ણનો પરિણામ, ૨. ગંધનો પરિણામ, ૩. રસનો પરિણામ અને ૪. સ્પર્શનો પરિણામ. ૨૬૫॥ ભરત અને ઐરાવતક્ષેત્રને વિષે પહેલા અને છેલ્લા તીર્થંકરને વર્જી મધ્યમ (વચ્ચેના) બાવીશ અરિહંત ભગવંતો ચાર યામ (મહાવ્રત) રૂપ ધર્મને પ્રરૂપે છે, તે આ પ્રમાણે—સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું, એમ જ સર્વથા મૃષાવાદથી વિરમવું, સર્વથા અદત્તાદાનથી વિરમવું, એમ જ મૈથુન-પરિગ્રહથી વિરમવું. ૧. સર્વ મહાવિદેહ ક્ષેત્રોને વિષે અરિહંત ભગવંતો ચાર યામરૂપ ધર્મને પ્રરૂપે છે, તે આ પ્રમાણે—સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું યાવત્ મૈથુન-પરિગ્રહથી વિરમવું. ૨૬૬॥ (ટી૦) જેના વડે વર્ષશત, પલ્યોપમ વગેરેનો નિર્ણય કરાય છે તે પ્રમાણ, તે જ કાલ તે પ્રમાણકાલ, તે દિવસ વગેરે લક્ષણવાળો અને મનુષ્યક્ષેત્રમાં વર્તનાર અદ્ધાકાલ વિશેષ જ છે. કહ્યું છે કે— दुविहो पमाणकालो, दिवसपमाणं च होइ राई य । चउपोरिसिओ दिवसो, राई चउपोरिसी चेव ॥६८॥ [आवश्यक निर्युक्ति७३० विशेषावश्यक २०६९ त्ति ] બે પ્રકારે પ્રમાણકાલ છે-૧. દિવસપ્રમાણ અને ૨. રાત્રિપ્રમાણ, ચાર પોરિસીપ્રમાણ દિવસ અને ચાર પોરિસીપ્રમાણ રાત્રિ હોય છે. ૧. (૬૮) જે જે પ્રકારે નરકાદિના ભેદ વડે આયુ:-કર્મવિશેષ તે યથાયુઃ, તેનું રૌદ્રાદિ ધ્યાન વગેરેથી નિવૃત્તિ-બાંધવું, તેના સંબંધથી જે કાલ એટલે જીવોની નાકાદિ સ્વરૂપે જે સ્થિતિ તે યથાયુઃ નિવૃત્તિકાલ, અથવા જેવી રીતે આયુષ્યની નિવૃત્તિ છે 330
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy