SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ कर्मचयादि प्रतिमाश्च २५०-२५१ सूत्रे યથાખ્યાત ચારિત્રનું આવરણ કરનાર છે. એવી રીતે માન, માયા અને લોભને વિષે પણ અનંતાનુબંધી વગેરે ચાર ભેદ કહેવા. આ ચારેની નિયુક્તિ પૂજ્યપુરુષોએ નીચે પ્રમાણે કહેલી છે अनन्तान्यनुबध्नन्ति यतो जन्मानि भूतये । अतोऽनन्तानुबन्धाख्या क्रोधाद्याद्येषु दर्शिता ॥४८॥ नाल्पमप्युत्सहेद्येषाम् प्रत्याख्यानमिहोदयात् ।। अप्रत्याख्यानसंज्ञाऽतो द्वितीयेषु निवेशिता ॥४९॥ सर्वसावधविरतिः प्रत्याख्यानमुदाहृतम् । तदावरणसंज्ञाऽतस्तृतीयेषु निवेशिता ॥५०॥ शब्दादीन् विषयान् प्राप्य सञ्जवलयन्ति यतो मुहुः । अतः सञ्जवलनाहानं चतुर्थानामिहोच्यते ।।५१।। .. વૃદ્ધિને વાસ્તે અર્થાત્ જન્મની પરંપરા માટે જે અનંત જન્મોનો અનુબંધ કરે છે તેથી પ્રથમ ક્રોધાદિના ભેદની 'અનંતાનુબંધી' સંજ્ઞા બતાવી છે (૪૮) પ્રસ્તુત વિષયમાં ક્રોધાદિના ઉદયથી પ્રાણી અલ્પ પણ પ્રત્યાખ્યાનને ઇચ્છે નહિ–સ્વીકારે નહિં, તેથી બીજા પ્રકારના કષાયોની 'અપ્રત્યાઘાન' સંજ્ઞા બતાવી છે. (૪૯) સર્વ સાવધની વિરતિરૂપ પ્રત્યાખ્યાન કહેલ છે. તેના આવરણની સંજ્ઞા અર્થાત્ પ્રત્યાયાનાવર’ એવું નામ ત્રીજા પ્રકારના કષાયોનું રાખેલ છે. (૫૦) અને શબ્દાદિ વિષયોને મેળવીને વારંવાર પ્રદીપ્ત કરે છે તે સંન્વતન' નામ ચોથા પ્રકારના કષાયોનું કહેવાય છે. (૫૧) . એવી રીતે માનાદિકથી ત્રણ દંડક કહેવા–“રામોલ્વિત્તિ' ૦િ જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગનિવર્તિત અર્થાત્ ક્રોધના વિપાક (લ) ને જાણતો થકો રોષ કરે છે, જે ક્રોધાદિના ફ્લને ન જાણતો થકો રોષ કરે છે તે અનાભોગનિવર્તિત, ઉદય અવસ્થાને પ્રાપ્ત ન થયેલ ક્રોધ તે ઉપશાંત, તેનો પ્રતિપક્ષ એટલે ઉદયમાં આવેલ કોપતે અનુપ શાંત. એકેંદ્રિયાદિ (અસંશી પંચેન્દ્રિય પર્યત) ને આભોગનિવર્તિત ક્રોધ, સંજ્ઞીના પૂર્વભવની અપેક્ષાએ કહેલ છે. અનાભોગનિવર્તિત ક્રોધ તો વર્તમાન ભવની અપેક્ષાએ પણ છે. નારકાદિને વિશિષ્ટ ઉદયના અભાવથી ઉપશાંત ક્રોધ છે. અનુપશાંત ક્રોધ શબ્દ માટે વિચારવા જેવું નથી. અથવા તે સર્વ દંડકમાં ઉદયરૂપ હોય છે. એવી રીતે માનાદિક વડે ત્રણ દંડક કહેવા. ર૪૯ો હવે કષાયોનાં જ ત્રણ કાલ સંબંધી વિશેષ કહેવાય છેजीवा णं चउहि ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिसु, तंजहा–कोहेणं, माणेणं; मायाए, लोभेणं। एवं जाव माणियाणं २४। एवं चिणंति एस दंडओ, एवं चिणिस्संति एस दंडओ, एवमेतेणं तिनि दंडगा। एवं उवचिर्णिसु उवचिणंति उवचिणिस्संति,बंधिंसु४ उदीरिंसु ३ वेदेंसु ३निज्जरेंसुणिज्जरेंति निज्जरिस्संति, जाव वेमाणियाणं। एवमेक्केक्के पदे तिन्नि २ दंडगा भाणियव्वा, जाव निजरिस्संति ॥स० २५०॥ चत्तारि पडिमाओ पन्नत्ताओ, तंजहा–समाहिपडिमा, उवहाणपडिमा, विवेंगपडिमा, 'विउस्सग्गपडिमा, चत्तारि पडिमाओ पन्नत्ताओ, तंजहा-भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वतोभद्दा, चत्तारि पडिमातो पन्नत्ताओ, तंजहा-खुड्डिया मोयपडिमा, महल्लिया मोयपडिमा, जवमज्झा, वइरमज्झा ।। सू० २५१।।। (મૂળ) જીવો ચાર કારણ વડે આઠ કર્મપ્રકૃતિઓને એકત્ર કરતા હતા, તે આ પ્રમાણે ક્રોધ વડે, માન વડે, માયા વડે અને લોભ વડે. એવી રીતે યાવત્ વૈમાનિકો પર્યત જાણવું અર્થાત્ ૨૪ દંડકમાં એમ જાણવું. એવી રીતે આ દંડક એકત્ર કરે છે, એમ જ આ દંડક ભવિષ્યમાં એકઠા કરશે એ આલાપક વડે ત્રણ દંડકો કહેવા. એવી રીતે ઉપચયન-કર્મદલના નિષેકની રચના કરેલ છે, કરે છે અને કરશે. બાંધેલ છે-નિકાચિત કરેલ છે, કરે છે અને કરશે. ઉદીરણા કરેલ છે, કરે છે અને કરશે. ભોગવેલ છે, ભોગવે છે અને ભોગવશે. નિર્જરેલ છે, નિજેરે છે અને નિર્જરશે–આત્મપ્રદેશથી દૂર કરશે યાવત્ વૈમાનિક પર્યત એમ જાણવું, એમ એકેક પદમાં ત્રણ ત્રણ દંડક–પાઠ કહેવા યાવત્ નિર્જરા કરશે ત્યાં સુધી કહેવું. ર ૫oll 1. विउस्सग्गपडिमा 318
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy