________________
४ स्थानकाध्ययने उद्देशः १ अग्रबीजादिः नारकागमः संघाट्य २४४-२४६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ 'ન” વાક્યાલંકામાં છે. 'સંવાદ' આવવા માટે સમર્થ, અર્થાત્ આવી શકે નહિં. “સમુણ્ય તિ અત્યંત પ્રબલપણાએ ઉત્પન્ન થયેલી, પાઠાંતરથી સમુવમૂતાં એક હેલા માત્રામાં (થોડી વારમાં) ઉત્પન્ન થયેલી, પાઠાંતરથી સમહમૂતાં અથવા સુમહબૂતાં-જે મહાનું નથી તેને મહાન્ થવું તે મહદ્ભૂત, તેની સાથે જે તે સમહમૂત અથવા સુમહમૂતાં–જે મહાન્ નથી તેને મહાનું થયું તે મહદ્ભૂત, તેની સાથે જે તે સમહર્ભતા અથવા સુમહદ્ભૂતા, એવી દુઃખરૂપ વેદનાને અનુભવતો થકો ઇચ્છા કરે, મનુષ્યલોકમાં આવવાની ઇચ્છાનું આ પ્રથમ કારણ (૧), અસમર્થનું એ જ કારણ છે કેમ કે તીવ્ર વેદનાથી પરાભવ ટમેલ આવવા માટે સમર્થ તો નથી. અંબ વગેરે નકલો વડે વારંવાર દબાયો થકો નારક, મનુષ્યલોકમાં આવવાને ઈચ્છે, આ આગમનની ઇચ્છાનું બીજું કારણ (૨), અને આવવામાં અશક્તિનું એ જ કારણ છે, કેમ કે તેઓ વડે અત્યંત દબાયેલ હોવાથી આવવાને અશક્ત છે. તથા નરકભૂમિમાં જે અનુભવાય છે અથવા નરકભૂમિને યોગ્ય જે વેદનીય તે નિરયવેદનીય અત્યંત અશુભ નામકર્મ વગેરે અથવા અસતાવેદનીય, તે કર્મસ્થિતિ વડે ક્ષીણ ન થયે છતે, અનુભાગ-વિપાક વડે અનુભવ ન થયે છતે, જીવના પ્રદેશોથી દૂર ન થયે છતે, મનુષ્યલોક પ્રત્યે આવવાની ઇચ્છા કરે પરંતુ આવી શકે નહિં. અવશ્ય વેદવા યોગ્ય કર્મરૂપ નિગડ (બેડી) વડે બંધાયેલ હોવાથી આવવાની અસમર્થતામાં એ જ કારણ છે (૩), તથા 'વ' મિતિઃ 'હુવન્ને' ઇત્યાદિ અભિલાપ-કથન સારી રીતે સૂચન કરવા માટે છે. નરકનું આયુષ્યકર્મ ક્ષીણ ન થયે છતે યાવત્ શબ્દથી વેફર ઇત્યાદિ પાઠ જોવો (૪), નિગમન (નિચોડ) કરતા થકા કહે છે–'રૂવૅહૈિ' તિઆ ચાર પ્રકારના પ્રત્યક્ષ કારણો વડે હમણાં જ કહેવાયું /ર૪પી
હમણાં જ નારકનું સ્વરૂપ કહ્યું, નારકો અસંયમને સહાયક પરિગ્રહથી ઉત્પન્ન થાય છે માટે તેના વિપક્ષીભૂત (સંયમને સહાયક) પરિગ્રહવિશેષને ચાર સ્થાનકમાં અવતારતા થકા કહે છે–પંતી' ત્યારે કહ્યું છે-યુક્ત છે, ગ્રંથથી-બંધના હેતુભૂત સુવર્ણ વગેરેથી અને મિથ્યાત્વાદિથી નિર્ગત–મુક્ત થયેલી નિગ્રંથીઓ-સાધ્વીઓ, તેણીઓને સંઘાટીઓ ઉત્તરીય (વસ્ત્ર) વિશેષ-પછેડીઓ (ચાદરો) સ્વીકારવામાં, પહેરવા માટે, બે હાથનો વિસ્તાર-પહોળાઈ છે જેણીનો તે બે હાથવાળી 'જ્યતે” આ ક્રિયાપદની અપેક્ષાએ સંઘાટીઓનું કર્તાપણું છે, wાં કુહવિત્થા, છ વડદવિત્થાર' તિ અહિં પ્રથમ વિભક્તિના અર્થમાં પ્રાકૃતપણાથી બીજી વિભક્તિ કહેલી છે અથવા ધારયતિ પરિમુન્નતે વ આવી રીતે પ્રત્યયના ફેરફાર વડે ક્રિયાનું અનુસ્મરણ કરવાથી દ્વિતીયા વિભક્તિ જ થાય છે, તે પછેડીના (પાંગરણી-ચાદર) વિષયમાં પહેલી (બે હાથના વિસ્તારવાળી) ઉપાશ્રયમાં ઓઢવા યોગ્ય છે. ત્રણ હાથના વિસ્તારવાળી એ પછેડી પૈકી એક ગોચરી જવામાં, બીજી અંડિલભૂમિ જવામાં અને ચોથી સમવસરણમાં. કહ્યું છે કે
संघाडीओ चउरो, तत्थ दुहत्था उवसयंमि । दुनि तिहत्थायामा, भिक्खट्ठा एग एग उच्चारे ॥४॥ .. ओसरणे चउहत्थाऽनिसनपच्छायणी मसिणा ।
વૃિદ્ધત્વપૂ૦ ૪૦૮૬-૪૦૧૦ રૂતિ] સાધ્વીઓને ચાર સંઘાટીઓ કહ્યું છે, તેમાં બે હાથના વિસ્તારવાળી ઉપાશ્રયમાં ઓઢવા માટે ત્રણ હાથની પહોળાઈવાળી બે પછેડી પૈકી એક ભિક્ષાને અર્થે અને એક ઉચ્ચાર (વડીનિત) જવામાં. આ સર્વ પછેડીઓ લંબાઈમાં સાડાત્રણ હાથ અથવા ચાર હાથની જોઈએ. અને (એકપણ ચાદર) ઓત્યા સિવાય ક્યારે પણ ખુલ્લે શરીરે રહેવું નહિં. (૪)
સમવસરણમાં ચાર હાથના વિસ્તારવાળી અને ચાર હાથની લાંબી પછેડી ઓઢવી કહ્યું, કેમ કે સમવસરણમાં સાધ્વીઓએ ઊભા રહેવું જોઈએ, તેઓથી બેસાય નહિ માટે સમસ્ત અંગને ઢાંકવા વાસ્તે પછેડી મોટી જોઈએ. આ ચાર પછેડીઓ દેહને ઢાંકવા માટે તથા શ્લાઘાદિને માટે ઓઢાય છે (૪). ર૪૬. 1. 'પારિત્તર વા પરિહરિત્તર વા, ધાયિતુમ્ પરિહરિહંતુન' અહિ તુમ્ પ્રત્યયને બદલે ધારયતિ પરિપુwતે આ ક્રિયાપદ લીધેલ છે.
–
305