________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ अग्रबीजादिः नारकागमः संघाट्य २४४-२४६ सूत्राणि भुज्जो २ अहिट्ठिज्जमाणे इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तते, णो चेव णं संचातेति हव्वमागच्छित्तते २। अहुणोववन्ने णेरइए णिरतवेयणिज्जसि कम्मंसि अक्खीणसि अवेतितंसि अणिज्जिन्नंसि इच्छेज्जा० [माणुसं लोगं हव्वमागच्छित्तते], नो चेव णं संचाएइ [हव्वमागच्छित्तते] ३। एवं णिरयाउअंसि कम्मंसि अक्खीणंसि जाव णो चेवणंसंचातेति हव्वमागच्छित्तते ४। इच्चेतेहिं चउहि ठाणेहिं अहुणोववन्ने नेरतिते जाव नो चेवणं संचातेति हव्वमागच्छित्तए ४ ॥ सू० २४५।। कप्पंति णिग्गंथीणंचत्तारि संघाडीओधारित्तए वा परिहरित्तते वा, तंजहा–एगंदुहत्थवित्थारं, दो तिहत्थवित्थारा
ओ एगं चउहत्थवित्थारं ।। सू० २४६।। (મૂ4) ચાર પ્રકારે તૃણવનસ્પતિકાયિકો કહેલ છે, તે આ પ્રમાણે—અઝબીજ કોરંટક, ઘઉં વગેરે, મૂલજીવ-કંદ વગેરે, પર્વબીજ
શેલડી વગેરે અને સ્કંધબીજ-સંલકી (કાંસ) વગેરે. //ર૪૪// ચાર સ્થાન-કારણ વડે તત્કાલ ઉત્પન્ન થયેલ નારક, નરકલોકમાંથી મનુષ્યલોકમાં શીધ્ર આવવાને માટે ઈચ્છે, પરંતુ તે મનુષ્યલોકમાં આવવાને માટે સમર્થ ન થાય. હમણાં ઉત્પન્ન થયેલો નરયિક, નરકલોક (ભૂમિ) માં ઉત્પન્ન થયેલી વેદનાને વેદતો થકો મનુષ્યલોકમાં શીધ્ર આવવાને માટે ઇચ્છે, પરંતુ તે મનુષ્યલોકમાં આવવાને માટે સમર્થ ન થાય ૧, વર્તમાનમાં ઉત્પન્ન થયેલ નરયિક, નરકભૂમિમાં નરકપાલો-પરમાધામીઓ વડે વારંવાર આક્રમણ કરાયો થકો મનુષ્યલોકમાં શીધ્ર આવવાને માટે ઇચ્છે પરન્ત આવવા માટે સમર્થ ન થાય ૨, વર્તમાનમાં ઉત્પન્ન થયેલ નરયિક, નરકમાં ભોગવવા યોગ્ય અસતાવેદનીયાદિ કર્મ, સ્થિતિ વડે ક્ષીણ ન થયે છતે, વિપાક વડે ન ભોગવાય છતે અને આત્મપ્રદેશથી અલગ ન થયે છતે મનુષ્યલોકમાં આવવાને માટે ઇચ્છે, પરંતુ આવવા માટે સમર્થ ન થાય. ૩, એવી રીતે નરકાયુદ્ધ કર્મ સ્થિતિથી ક્ષીણ ન થયે છતે યાવત્ શબ્દ વડે વિપાકથી ન વેદાયે છતે અને નિર્જરા નહિં થયે છતે નરયિક મનુષ્યલોકમાં આવવાને માટે ઈચ્છે, પરંતુ આવી શકે નહીં.૪, આ ઉક્ત ચાર કારણ વડે વર્તમાનમાં ઉત્પન્ન થયેલ નરયિક યાવતું મનુષ્યલોકમાં આવવાને માટે શક્તિમાન થાય નહિ. //ર૪૫l નિગ્રંથી–સાધ્વીઓને ચાર સંઘાટિકા-પછેડી (ચાદર) ધારવા માટે, લેવા માટે અને ઓઢવા માટે કહ્યું છે, તે આ પ્રમાણે–એક પછેડી બે હાથના વિસ્તારવાળી, ઉપાશ્રયમાં ઓઢવા માટે. એ પછેડી ત્રણ હાથના વિસ્તારવાળી, તેમાં એક ગોચરીમાં અને એક સ્પંડિલભૂમિમાં જવા માટે. એક ચાર હાથના વિસ્તારવાળી પછેડી, તે સમવસરણમાં જવા
માટે ઓઢ. ર૪૬. (ટી0) 'રવિદે ત્યા િવનસ્પતિઓ પ્રસિદ્ધ છે. તે જ કાય-શરીર છે જેઓને તે વનસ્પતિકાયો, તેઓ જ વનસ્પતિકાયિકો, તૃણની જાતિવાલા વનસ્પતિકાયિકો તે તૃણવનસ્પતિકાયિકો અર્થાત્ બાદરો. અગ્ર-આગળ બીજ છે જેઓનું તે અઝબીજો, કોરંટક વગેરે અથવા અગ-આગળના ભાગમાં બીજ છે જેઓને તે અઝબીજો-વ્રીહી [ચોખાની જાત વગેરે. મૂલમાં જ બીજ છે જેઓને તે મૂલબીજો-કમલના કંદ વગેરે, એવી રીતે પર્વબીજો-શેલડી વગેરે, સ્કંધબીજો-સલકી વગેરે. સ્કંધ એટલે થડ. આ સૂત્રો બીજા વનસ્પતિ જીવોનો નિષેધ કરનારા નથી, તેથી બીજરુહ–બીજથી ઉત્પન્ન થનાર અને સમૂચ્છન–સ્વાભાવિક ઉત્પન્ન થનાર વગેરે વનસ્પતિઓનો અભાવ માનવો નહિ. જો અભાવ માનીએ તો બીજા સૂત્ર સાથે વિરોધ આવે. રજા
હમણાં જ વનસ્પતિ જીવોના ચાર સ્થાનક કહ્યા, હવે જીવના સાધમ્પથી નારકજીવોને આશ્રયીને તે કહે છે'રસહી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે– હિંતિ કારણો વડે મહુવન્ને'ત્તિ તત્કાલ ઉત્પન્ન થયેલ, નીકળી ગયેલ છે શુભ કર્મમાંથી તે નિરય-નરક, તેમાં ઉત્પન્ન થયેલ તે નરયિક, તેનું અનન્ય (બીજું નહિ એવું) ઉત્પત્તિનું સ્થાનપણું બતાવવા માટે કહે છે કે નરકલોકમાં, તે સ્થાનથી આ મનુષ્ય લોક-ક્ષેત્રવિશેષ પ્રત્યે 'વૂ' શીધ્ર આવવા માટે ઇચ્છે “નો વેવ'તિ નહીં.
304