________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ त्वक्खादादिः २४३ सूत्रम् સંતાપનો કરનાર હોવાથી કંડરીકની માફક ૪, એવી રીતે શિષ્ય ચાર પ્રકારના જાણવા. સુત શબ્દની શિષ્યોમાં પણ પ્રવૃત્તિ છે, તેમાં અતિજાત-સિંહગિરિ આચાર્યની અપેક્ષાએ વજસ્વામીની જેમ ૧, અનુજાત-શäભવ આચાર્યની અપેક્ષાએ યશોભદ્ર આચાર્યની જેમ ૨. અપજાત-ભદ્રબાહુસ્વામીની અપેક્ષાએ સ્થૂલભદ્રની જેમ અને કુલાંગાર-કુલવાલક સાધુની જેમ, અથવા ઉદાયિનૃપને મારનાર (કપટી સાધુ) ની જેમ. ll૨૪oll
તથા 'વત્તારિત્યાતિ જેમ છે તેમ વસ્તુને કહેવાથી અને જેવી રીતે પ્રતિજ્ઞા કરેલ તેવી રીતે કરવાથી સત્ય, વળી સત્ય-સંયમીપણા વડે સત્ત્વોને-જીવોને હિત હોવાથી અથવા પૂર્વે સત્ય હતું, હમણાં પણ સત્ય જ છે એવી રીતે ચતુર્ભગી કરવી, એ પ્રમાણે સૂત્રોને અતિદેશ કરતાં થકાં કહે છે– એવ'મિત્કારિ૦ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે સૂત્રો છે–વત્તારિ पुरिसजाया पन्नत्ता, तंजहा-सच्चे नाम एगे सच्चपरिणए ४, एवं सच्चरूवे ४ सच्चमणे ४ सच्चसंकप्पे ४ सच्चपन्ने ૪ સર્વાલ્ટિી ૪ સવસીનાવારે ૪ વવવારે ૪ વપરખે "ત્તિ ૪ ૧. સત્ય અને સત્યપરિણત, ૨. સત્ય અને અસત્યપરિણત, ૩. અસત્ય અને સત્યપરિણત, ૪. અસત્ય અને અસત્યપરિણત. એવી રીતે સત્યરૂપપદ, સત્ય મનપદ, સત્ય સંકલ્પપદ, સત્ય પ્રજ્ઞાપદ, સત્ય દૃષ્ટિપદ, સત્ય શીલાચાર, સત્ય વ્યવહાર અને સત્ય પરાક્રમ-આ બધા ઉત્તરપદો સાથે પૂર્વમાં સત્યપદ જોડવાથી ચતુર્ભગી થાય છે. પુરુષોના અધિકારમાં જ આ બીજું કહે છે–વરારિ વલ્થ” ત્યા૦િ શુચિ-સ્વભાવે પવિત્ર, વળી સંસ્કાર વડે પવિત્ર અથવા કાલના ભેદ વડે એટલે પૂર્વે પણ પવિત્ર અને પછી પણ પવિત્ર. પુરુષની ચતુર્ભગીમાં શુચિ પુરુષ દુર્ગધ રહિત શરીર વડે વળી શુચિ સ્વભાવ વડે, 'સુપરિન સુવે' આ બે સૂત્રો દૃષ્ટાંત અને દાણતિક સહિત છે. 'સુમન' રૂત્યા૦િ પુરુષ માત્રને આશ્રિત જ સાત સૂત્રને અતિદેશ કરતા થકા કહે છે 'વ' નિત્યાદિ સુગમ છે. ll૨૪૧ી.
પુરુષના અધિકારમાં જ આ અન્ય સૂત્ર કહે છે–વત્તારિોર' રૂત્યાતિ તેમાં આંબો, તેનું પ્રલંબ-ફ્લ, તેનું કોરકતેને ઉત્પન્ન કરનાર મુકુલ (કલિકા) તે આમ્રપલંબકોરક, એવી રીતે બીજા પણ જાણવાં. વિશેષ કહે છે કે-તાલ-વૃક્ષવિશેષ (તાડિ), વલ્લી કાલીંગા વગેરેની વેલડીઓ, મેંઢવિષાણા-મેંઢાના શીંગડા સમાન લવાળી વનસ્પતિની જાતિ, અર્થાત્ આવળ, તેનું કોરક તે મેંઢવિષાણકોરક. આ ચાર જ કોરક દૃષ્ટાંતપણાએ ગ્રહણ કરેલા છે માટે ચાર એમ કહ્યું છે, પરંતુ લોકમાં (કોરક) ચાર જ નથી પરન્ત અતિ ઘણા જણાય છે. ''ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-ઉપનય આ પ્રમાણે જાણવો-જે પુરુષ, સેવાયો થકો યોગ્ય કાલમાં ઉચિત ઉપકારરૂપ ફલને આપે છે તે આમ્રપ્રલંબકોરક સમાન, વળી જે પુરુષ સેવકને ઘણા કાળ વડે કષ્ટથી મહાન્ ઉપકારફલને કરે છે તે તાલપ્રલંબકોરકસમાન, વળી જે પુરુષ ક્લેશ વિના તત્કાલ ફ્લને આપે છે તે વલ્લીપ્રલંબકોરક સમાન અને જે પુરુષ સેવાયો થકો પણ સારાં વચનોને જ કહે છે પરંતુ કંઈપણ ઉપકાર કરતો નથી તે મેંઢવિષાણકોરકસમાન જાણવો. આવલના કોરકનો સુવર્ણ જેવો વર્ણ હોવાથી અને ન ખાવા લાયક ફલને દેનાર હોવાથી તેની ઉપમા આપી છે. |૨૪૨ll
પુરુષના અધિકારમાં જ ઘુણ (લાકડાને કોતરનાર જંતુ) ના સૂત્રને કહે છે– चत्तारि घुणा पन्नत्ता, तंजहा-तयक्खाते, छल्लिक्खाते, कट्ठक्खाते, सारक्खाते। एवामेव चत्तारि भिक्खागा पन्नत्ता,तंजहा-तयक्खायसमाणे जावसारक्खायसमाणे। तयक्खातसमाणस्सणंभिक्खागस्ससारक्खातसमाणे तवे पण्णत्ते,सारक्खायसमाणस्स णं भिक्खागस्स तयक्खातसमाणे तवे पण्णत्ते, छल्लिक्खायसमाणस्सणं भिक्खागस्स कट्ठक्खायसमाणे तवे पण्णत्ते, कट्ठक्खायसमाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे तवे પvજે સૂ૦ ૨૪રૂા. (મૂ૦) ચાર પ્રકારના પુણા (કાણમાં ઉપજે તે જીવો) કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક ગુણો બહારની ત્વચા (છાલ) ને
302