________________
४ स्थानकाध्ययने उद्देशः १ अतिजातादिः सत्यादिः कोरकाः २४०-२४२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
પુરુષભેદના અધિકારમાં જ નીચેનું સૂત્ર કહે છે– चत्तारि सुता पन्नत्ता, तंजहा–अतिजाते, अणुजाते, अवजाते, कुलिंगाले । सू० २४०॥ चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-सच्चे नामंएगेसच्चे,सच्चे नाम एगे असच्चे ४, एवं परिणते जाव परक्कमे। चत्तारिवत्था पन्नत्ता, तंजहा-सुती नाम एगे सुती, सुई नाम एगे असुई, चउभंगो ४। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-सुती णाम एगे सुती, चउभंगो। एवंजहेव सुद्धेणं वत्थेणं भणितं तहेव सुतिणा वि, जाव परक्कमे
/ તૂ ૨૪૨II.
चत्तारिकोरवा पन्नत्ता, तंजहा-अंबपलंबकोरवे,तालपलबकोरवे,वल्लिपलबकोरवे, मेंढविसाणकोरवे।एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-अंबपलबकोरवसमाणे, तालपलबकोरवसमाणे, वल्लिपलबकोरवसमाणे, મેંદવિલાપોરવાને II ૨૪ર : (મૂ9) ચાર પ્રકારના પુત્રો કહેલા છે, તે આ પ્રમાણે–અતિજાત-પિતાની અપેક્ષાએ અધિક સંપદાવાળો, શ્રી ઋષભદેવસ્વામીની
માફક, અનુજાત-પિતાની અપેક્ષાએ સમાન સંપદાવાળો, મહાયશાની જેમ અપજાત-પિતાની અપેક્ષાએ હીન સંપદાવાળો, આદિત્યયશાની જેમ, કુલાંગાર-કુલમાં દૂષણ લગાડનાર, કંડરીકની જેમ. //ર૪all ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—સત્ય પ્રરૂપણા કરનાર અને સત્ય (સંયમ) પાલનાર, સત્ય બોલનાર પણ સત્ય (સંયમ) પાલનાર નહિં. સત્ય બોલનાર નહીં પણ સત્ય (સંયમ) પાલનાર અને સત્ય બોલનાર નહીં અને સત્ય (સંયમ) પાલનાર પણ નહીં. એવી રીતે સત્ય પદ સાથે પરિણતથી લઈને યાવત્ પરાક્રમ પર્યત ચતુર્ભગી કરવી. ચાર પ્રકારના વસ્ત્રો કહેલા છે, તે આ પ્રમાણે—એક વસ્ત્ર સ્વભાવથી શુચિ અને શુચિ-સંસ્કાર કરવાથી, એક વસ્ત્ર સ્વભાવથી શુચિ પણ અશુચિ-સંસ્કાર ન કરવાથી, એક વસ્ત્ર સ્વભાવથી અશુચિપણ શુચિ-સંસ્કાર કરવાથી અને એક વસ્ત્ર સ્વભાવથી અશુચિ અને અશુચિ-સંસ્કાર ન કરવાથી. એવી રીતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—એક પુરુષ પવિત્ર શરીર વડે શુચિ અને સ્વભાવથી પણ શુચિ, એક પુરુષ શરીરથી શુચિ પણ સ્વભાવથી અશુચિ, એક પુરુષ શરીરથી અશુચિ પણ સ્વભાવથી શુચિ અને એક પુરુષ શરીરથી અશુચિ તેમ જ સ્વભાવથી પણ
અશુચિ છે. એવી રીતે જે પ્રમાણે શુદ્ધ પદ વડે કહ્યું છે તેમ જ શુચિ પદ વડે યાવત્ પરાક્રમ પર્વત કહેવું. //ર૪૧// . ચાર પ્રકારના કારક (ક્લી) કહેલા છે, તે આ પ્રમાણે–આંબાના ફ્લનું કોરક, તાલના ફલનું કોરક, વેલડી-તરબૂચ (કલિંગર) વગેરેના ફલનું કોરક, મેંઢાના શીંગડા જેવા ફ્લેવાળી વનસ્પતિ (આવલ) ના ફલનું કોરક. એવી રીતે ચાર પ્રકારના પુરુષ કહેલ છે, તે આ પ્રમાણે–એક આમ્રફલના કોરક સમાન જે પુરુષ સેવ્યો થકો ઉચિત કાલે ઉચિત ફલને આપે છે, બીજો તાલ ફલના કોરક સમાન, જે સેવ્યો થકો લાંબે કાલે કષ્ટ વડે મહાન ઉપકારરૂપ ફલને આપે છે, ત્રીજો વલ્લિના ફલના કોરક સમાન થોડા સમયમાં કષ્ટ સિવાય ફલને આપે છે અને ચોથો મિંઢવિષાણ (આવલ)
ના કોરક સમાન મીઠા વચન બોલે પણ કાંઈ આપે નહિ. //ર૪રો (ટી0) સુતા-પુત્રો, 'પ્રજ્ઞા'ત્તિ પિતાની સંપદાને ઉલ્લંઘીને નાતઃ થયેલ અથવા પિતાની સંપદાનું ઉલ્લંઘીને અર્થાત્ પિતાથી અતિ વિશેષ સંપદાને પામેલ અથતુ અતિસમૃદ્ધિવાળો માટે અતિજાત અથવા અતિયાત શ્રી ઋષભ[પ્રભુની માફક ૧. તથા 'અનુના ત્તિ અનુરુપ-સમાન સંપત્તિ વડે પિતાની જેવો થયેલ તે અનુજાત, અથવા અનુગત-પિતાની ત્રઋદ્ધિ વડે અનુસરનાર–પિતા સમાન, મહાયશાની માફક, આદિત્યયશા પિતા વડે તેનું તુલ્યપણું હોવાથી, તથા આવનાર' રિટ અપહીને પિતાની સંપત્તિથી હીન થયેલ તે અપજાત, પિતાથી કંઈક હીન ગુણવાળો, આદિત્યયશાની માફક, ભરત ચક્રીની અપેક્ષાએ તેનું હીનપણું હોવાથી, તથા યુતિ જાતે'ત્તિ કુલ-પોતાના ગોત્રમાં અંગારો, દોષનો કરનાર હોવાથી અથવા
-
301