________________
४ स्थानकाध्ययने उद्देशः १ अन्तक्रियाः २३५ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
|| अथ चतुर्थस्थानकाध्ययने प्रथम उद्देशः ।।
ત્રીજા અધ્યયનનું વ્યાખ્યાન કરાયું, હવે સંખ્યાના ક્રમવડે સંબંધમાં આવેલું ચાર સ્થાનકનામનું ચોથું અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનનો પૂર્વના અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ વિશેષ છે. પૂર્વ અધ્યયનમાં વિચિત્ર પ્રકારે જીવ અને અજીવ દ્રવ્યનાં પર્યાયો કહ્યા, આ ચોથા અધ્યાયમાં પણ તે જ કહેવાય છે, તેવા સંબંધ વડે પ્રાપ્ત થયેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારવાળા ચાર ઉદેશકના સૂત્રાનુગામમાં પ્રથમ ઉદેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છેचत्तारि अंतकिरियाओ पन्नत्ताओ,तंजहा–तत्थ खलुइमा पढमा अंतकिरिया-अप्पकम्मपच्चायाते यावि भवति, से णं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वतिते संजमबहुले संवरबहुले समाहिबहुले लूहे तीरही उवहाणवं दुक्खक्खवे तवस्सी, तस्स णं णो तहप्पगारे तवे भवति, णो तधप्पगारा वेयणा भवति, तधप्पगारे पुरिसजाते दीहेणंपरितातेणंसिज्झति बुज्झति मुच्चति परिणिव्वाति सव्वदुक्खाणमंतं करेइ,जहा से भरहेराया चाउरंतचक्कवट्टी, पढमा अंतकिरिया १। अहावरा दोच्चा अंतकिरिया, महाकम्मपच्चायाते यावि भवति, से णं मुंडे भवित्ता अगाराओ अणगारितं पव्वतिते, संजमबहुले संवरबहुले जाव उवहाणवं दुक्खक्खवे तवस्सी, तस्स णं तहप्पगारे तवे भवति, तहप्पगारा वेयणा भवति, तहप्पगारे पुरिसजाते निरुद्धणं परितातेणं सिज्झति जाव अंतं करेति, जहा से गतसूमाले अणगारे, दोच्चा अंतकिरिया २। अहावरा तच्चा अंतकिरिया, महाकम्मपच्चायाते यावि भवति, से णं मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वतिते,जहा दोच्चा, नवरं दीहेणं परितातेणं सिज्झति जाव सव्वदुक्खाणमंतं करेति,जहा से सणंकुमारे राया चाउरंतचक्कवट्टी तच्चा अंतकिरिया ३। अहावरा चउत्था अंतकिरिया अप्पकम्मपच्चायाते यावि भवति, से णं मुंडे भवित्ता जाव पव्वतिते संजमबहुले जाव तस्स णंणी तहप्पगारे तवे भवति णो तहप्पगारा वेयणा भवति, तहप्पगारे परिसजाते णिरुद्धणं परितातेणं सिज्झति जाव सव्वदुक्खाणमंतं करेति, जहा सा मरुदेवा भगवती, चउत्था अंतकिरिया ४ ॥ सू० २३५।। (भू०) या मंतयिामो-लपनो मंत ४२नारी दी छ, ते मा प्रमाणे-'खलु' श६ या२मा छ. ५ वी तय
અલ્પકર્મપ્રત્યાયાત-અલ્પ કર્મને લીધે દેવલોકથી એવી મનુષ્યભવને પામેલ તે યાવતું મુંડ થઈ, ઘરથી (નીકળીને) - ' અનગારપણાને પ્રાપ્ત થયેલ, પૃથ્વી આદિની રક્ષારૂપ બહુલ (અધિક) સંયમવાળો, આશ્રવના નિરોધરૂપ અધિક
સંવરવાળો, ઈદ્રિય અને મનની પ્રશમતારૂપ અધિક સમાધિવાળો, સ્નેહ રહિત, ભવને તારવાનો અર્થી (ઇચ્છનારો), ઉપધાન તપને કરનાર, દુઃખના કારણભૂત કર્મને ખપાવનાર, તપસ્વી-તપ કરનાર થાય છે તેને તથા પ્રકારનો-અતિ ઘોર તપ ન હોય, તથા પ્રકારના દુ:ખે સહન કરી શકાય એવી વેદના ન હોય, તથા પ્રકારના અલ્પકર્મી વગેરે વિશેષણવાળો પુરુષજાત, ઘણા કાલની પ્રવ્રજ્યા વડે સિદ્ધ થાય છે-મોલે જાય છે, કેવલજ્ઞાન વડે જાણે છે, સકલ કર્મથી મૂકાય છે, સમગ્ર કર્મના છૂટવાથી શીતલ થાય છે, સમસ્ત (શારીરિક અને માનસિક) દુઃખોનો અંત કરે છે–જેમ ચારે દિશાના સ્વામી ચક્રવર્તી ભરત મહારાજાએ કર્યો તેમ (૧), હવે બીજી અંતક્રિયા કહે છે-ઘણા કર્મો વડે બહુલ કર્મવાળો
293