SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ __३ स्थानकाध्ययने उद्देशः ४ प्रस्तटवर्णनम् २३२-२३४ सूत्राणि પ્રટ અને ઉપરિમ (ઉપરલો) રૈવેયક વિમાન પ્રતટ, હેઢિમગ્રેવેયકવિમાન પ્રસ્તટ ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—હેઢિમહેટ્રિમરૈવેયકવિમાન પ્રતટ, હેટ્રિમમધ્યમàવેયકવિમાન પ્રસ્તટ અને હઢિમઉપરિમરૈવેયકવિમાન પ્રસ્તટ. મધ્યમટૈવેયકવિમાનપ્રસ્તટ ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–મધ્યમહેફ્રિમરૈવેયકવિમાન પ્રસ્તટ, મધ્યમમધ્યમટૈવેયકવિમાન પ્રતટ, મધ્યમઉપરિમરૈવેયકવિમાન પ્રસ્તટ. ઉપરિમરૈવેયક વિમાન પ્રસ્ત ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–ઉપરિમહિમિરૈવેયકવિમાન પ્રતટ, ઉપરિમમધ્યમàયકવિમાન પ્રસ્તટ, અને ઉપરિમઉપરિમરૈવેયકવિમાન પ્રસ્તe. //ર૩રો. જીવોએ ત્રણ સ્થાનક વડે ઉપાર્જન કરેલા પુદ્ગલો પાપકર્મપણાએ એકઠા કર્યા છે, કરે છે અને કરશે, તે આ પ્રમાણેસ્ત્રીવેદ વડે સંચિત કરેલા, પુરુષવેદ વડે સંચિત કરેલા અને નપુંસકવેદ વડે સંચિત કરેલા. એવી રીતે–ચયનકર્મપુદ્ગલોનું ગ્રહણ માત્ર, ઉપચયન-કર્મના અબાધાકાલને છોડીને ભોગવવા માટે નિષેક-કર્મદલિકની રચના કરવી તે, બંધન-નિકાચન કરવું તે, ઉદીરણ-ઉદયમાં નહિં આવેલા કર્મોને જીવના વીર્યવિશેષ વડે ખેંચીને ઉદયમાં લાવવા તે, વેદન એટલે ભોગવવું તે, નિર્જરણ-જીવના પ્રદેશોથી કર્મના પુદ્ગલોને દૂર કરવા તે. ર૩૩ો. આ ચયનાદિ છ પદો ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલ આશ્રયી જાણવા. ત્રણ પ્રદેશિક સ્કંધો અનંતા કહેલા છે એવી રીતે યાવત્ ત્રણ ગુણવાળા રુક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે. //ર૩૪ll (ટી૦) 'તો' રૂત્યા૦િ લોકરૂપ પુરુષના ગ્રીવા (કંઠ) સ્થાનમાં જે થયેલા (રહેલા) તે ગ્રેવેયકો, એવા વિમાનો તે રૈવેયક વિમાનો, તેના પ્રસ્તો-પાથડા, તે રચનાવિશેષવાળા સમૂહો. ll૨૩૨/ આ ગ્રેવેયકાદિ વિમાનોનો વસવાટ કર્મસંબંધથી થાય છે, માટે કર્મના ત્રણ સ્થાનકને કહે છે–'નીવા' મત્યાદ્રિ છ સૂત્રો તેમાં ત્રણ સ્થાનક વડે એટલે સ્ત્રીવેદાદિ વડે ઉપાર્જન કરેલ પુદ્ગલોને પાપકર્મ-અશુભ કર્મપણાએ ઉત્તરોત્તર-આગળ આગળ અશુભ અધ્યવસાયથી એકઠા કરેલા, એવી રીતે પરિપોષણ કરવાથી જ વિશેષ સંચય કરેલા, નિકાચિત કરવાથી દૃઢ બાંધેલા, અધ્યવસાયના વશ વડે ઉદયમાં નહિ આવેલ કર્મોને ઉદયમાં પ્રવેશ કરાવવાથી ઉદીરણા કરેલા, અનુભવ કરવાથી વેદેલા, જીવના પ્રદેશો થકી પરિશાટન-કર્મયુગલોને દૂર કરવાથી નિર્જરા કરેલા. અત્ર સંગ્રહણી અદ્ધિગાથા છે–વંfજા ૩ના વંધ-૩વીર વે તહનિના વરિ' ' નિતિ. જેમ એક ચયન ત્રણ કાલના અભિલા૫ વડે કહ્યું તેમ બધાય પદો કહેવા. ર૩૭ll કર્મ પુલાત્મક છે માટે પુગલસ્કંધો પ્રત્યે ત્રિસ્થાનકને કહે છે–"તિપસિપ' અરિ સ્પષ્ટ છે. બધા સૂત્રોમાં જેનું વ્યાખ્યાન કરેલ નથી તે સુગમ છે. ll૨૩૪ll. આ ત્રીજા સ્થાનકના ચોથા ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાસ || ત્રીજું સ્થાનક સંપૂર્ણ II કલ્યાણ મિત્રથી આત્માને લાભની પ્રાપ્તિ થવામાં ‘ઉચ્ચ પ્રકાશને પંથે' પુસ્તકમાં ચાર કારણ તેમજ પાંચ કારણ દર્શાવેલ છે. (૧) આંધળો જે રીતે લઈ જવાવાળાને સહારે જાય છે. (૨) રોગી જે વૈદ્યના કહ્યા પ્રમાણે ચાલે છે. (૩) નિધન જે રીતે ધનિકનો આશ્રય લે છે. (૪) ભયભીત જે પ્રકારે રક્ષકનો સહારો લે છે. પાંચ વાતોની આચરણા હોવી જરૂરી છે. જો આ ન થાય તો કલ્યાણ મિત્રથી જરા પણ લાભ થતો નથી. (૧) કલ્યાણમિત્ર પ્રત્યે પરિપૂર્ણરૂપથી અત્યાદરભાવ. (૨) આજ્ઞા સાંભળવાની તીવ્ર ઈચ્છાવાળો. (૩) આજ્ઞા સ્વીકારવાની તત્પરતાવાળો. (૪) કલ્યાણ મિત્રની આજ્ઞાનો વિરોધ ન કરવો. (૫) કલ્યાણ મિત્રની આજ્ઞાનું યોગ્ય પ્રકારે પાલન કરવું. 292
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy