________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ घनोदध्यादिवलयानि विग्रहोत्पादः २२४ - २२५ सूत्रे અનુગામિક-પ્રકાશવાળા દ્રવ્યથી થયેલ છાયાની માફક સાથે સાથે ચાલવાના સ્વભાવરૂપ. II૨૨૩૫
આવા પ્રકારનો સાધુ આ પૃથ્વીમાં જ હોય છે, આ અર્થરૂપ સંબંધ વડે પૃથ્વીના સ્વરૂપને કહે છે— एगमेगा णं पुढवी तिहिं वलएहिं सव्वओ समंता संपरिक्खिता, तंजहा - घणोदधिवलएणं, घणवातवलएणं તનુવાયવલતેનું ।। સૢ૦ ૨૨૪ ।।
रइया णं उक्कोसेणं तिसमतितेणं विग्गहेणं उववज्जंति, एगिंदियवज्जं जाव वेमाणियाणं ।। सू० २२५ ।। (મૂળ) એકેકી પૃથ્વી-રત્નપ્રભાદિક, સર્વતઃ—ચોતરફથી (દિશા ને વિદિશાઓમાં) ત્રણ વલય વડે [કડાના આકારની જેમ] વીંટાયેલી છે, તે આ પ્રમાણે—ઘનોદધિ કઠણ હિમની શિલાની જેમ પાણીનો સમૂહ, તેનાં વલય વડે, ઘનવાત-કઠણ વાયુનો સમૂહ, તેના વલય વડે, તનુવાત-પાતળો વાયુ, તેના વલય વડે ।।૨૨૪॥
નૈરયિકો ઉત્કૃષ્ટથી ત્રણ સમયના વિગ્રહ (વક્રગમન) વડે ઉત્પન્ન થાય છે. એવી રીતે એકેંદ્રિયને છોડીને યાવત્ વૈમાનિક પર્યંત જાણવું. ૨૨૫
(ટી0) 'રૂમેને' ત્યાવિ॰ એકેક રત્નપ્રભાદિ પૃથ્વી સર્વથી એટલે ચોતરફથી અથવા દિશાઓ અને વિદિશાઓમાં વીંટાયેલી છે. ત્રણ વલયમાંનું પ્રથમ ઘનોદધિ વલય, ત્યારબાદ ક્રમ વડે બે વલય ઘનવાત અને તનુવાત છે. તેમાં ઘન હિમ(બરફ)ની શિલાની જેમ કઠીન ઉદધિ તે ઘનોધિ, વલયની જેમ તેનું વલય તે ઘનોદધિ વલય, તેના વડે. એવી રીતે બીજા બે વલય પણ જાણવા. વિશેષ એ કે—કઠણ એવો વાયુ, તથાવિધ પરિણામ યુક્ત તે ઘનવાત, એવી રીતે તનુવાત પણ તથાવિધ (પાતળા) પરિણામરૂપ જ છે. કહ્યું છે કે—
नवि अ फुसंति अलोगं, चउसुं पि दिसासु सव्वपुढवीओ । संगहिया वलएहिं, विक्खंभं तेसि वोच्छामि ।। २५४ ।। [બૃહત્સં॰ ૨૪૩]
રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ ચાર દિશાઓને વિષે પણ અલોકને સ્પર્શતી નથી, કારણ કે વલયો વડે તે વીંટાયેલી છે. તે વલયોનાં વિમુખ–વિસ્તારને હું કહીશ. (૨૫૪)
छच्चेव १ अद्धपंचम २, जोयण अद्धं च ३ होइ रयणाए । उदही १ घण २ तणुवाया ३, जाहासंखेण निट्ठिा ।। २५५ ॥ [બૃહત્સં॰ ૨૪૪]
રત્નપ્રભા પૃથ્વીમાં ઘનોદધિનો વલય છ યોજન, ઘનવાયુનો વલય સાડાચાર યોજન અને તનુવાતનો વલય દોઢ યોજન પ્રમાણ હોય છે. (૨૫૫)
તિમાશો ? (યોનનસ્ય) કયું વેવ ર,તિમાનો નાઇયસ્ત ય રૂ ૫ આધ્રુવે પદ્યેવો, અહો અો ખાવ સત્તમિય //RETI [બૃહત્સં॰ ૨૪]
ઉપર્યુક્ત ત્રણ વલયોના પ્રમાણમાં બીજી નારકીઓને માટે આ પ્રમાણે વધારો ક૨વો. ઘનોદધિના વલયમાં યોજનનો ત્રીજો ભાગ, ઘનવાતના વલયમાં એક ગાઉ અને તનુવાતના વલયમાં ગાઉનો ત્રીજો ભાગ અર્થાત્ યોજનનો બારમો ભાગ ઉમેરવો એટલે શર્કરાપ્રભા પૃથ્વીમાં ઘનોદધિનો વલય છ યોજન અને યોજનનો ત્રીજો ભાગ અધિક, ઘનવાતનો વલય પોણાપાંચ યોજન અને તનુવાતનો વલય એક યોજન અને એક યોજનના બાર ભાગ કરીએ તેવા સાત ભાગ ૧− છે. એ પ્રમાણે દરેક પૃથ્વીમાં ઉમેરો કરવો. (૨૫૬)
આ સાત પૃથ્વીઓને વિષે નારકો જ ઉત્પન્ન થાય છે માટે તેની ઉત્પત્તિની વિધિને કહેવા માટે સૂત્રકાર કહે છે—'નેરયા T' મિત્યાર્િ॰ ત્રણ સમયો તે ત્રિસમય, તે છે જેમાં તે ત્રિસમયિક, તે વિગ્રહ–વક્રગમન વડે. 'ડોસેળ તિ॰' ત્રસોનો ચોક્કસ ત્રસનાડીમાં ઉત્પાદ–ઉત્પત્તિ હોવાથી બે વાંક થાય છે અને તેમાં ત્રણ સમયો થાય છે. તે આ પ્રમાણે—અગ્નિકોણ (ખૂણા)થી
288