________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ शङ्कितेतरत्वाद्यहितादिकत्वाय २२३ सूत्रम् માફક વિજ્ઞાનસંયુક્ત હોવાથી પંડિત-તત્ત્વની જાણ અર્થાત્ સંયત, અવિરતપણાએ બાલપણું હોવાથી અને [કાંઈક] વિરતપણાએ પંડિતપણું હોવાથી બાલપંડિત-સંયતાસંયત કહેવાય ૧, સ્થિતા’-મૂલસ્વરૂપે રહેલી અર્થાત્ વિશુદ્ધિને પ્રાપ્ત ન થતી અને સંક્લિષ્ટપણાને નહિં પ્રાપ્ત થતી કૃષ્ણાદિ લેશ્યા છે જે (મરણ)ને વિષે તે સ્થિતલેશ્ય (મરણ), સંક્લિષ્ટ–સંક્લેશને પ્રાપ્ત થતી લેશ્યા છે જે (મરણ)ને વિષે તે સંક્ષિપ્ટલેશ્ય (મરણ), તથા પર્યવા:–અવશિષ્ટની વિશુદ્ધિ વિશેષો (વિશુદ્ધિના તરતમયોગો) પ્રતિસમયમાં થયેલા છે જે વેશ્યાને વિષે તે પર્યવજાતલેશ્યમરણ. અહિં પહેલાં કૃષ્ણાદિલેશ્યાવાળો જ્યારે કૃષ્ણાદિલેશ્યાવાળા નરકાદિને વિષે ઉપજે છે ત્યારે પ્રથમ સ્થિત લેશ્ય મરણ હોય છે. જ્યારે પહેલાં) નીલાદિલેશ્યાવાળો કૃષ્ણાદિલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે ત્યારે બીજું સંક્લિષ્ટ મરણ હોય છે અને જ્યારે વળી (પહેલાં) કૃષ્ણાદિલેશ્યાવાળો નીલ-કાપોતલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે ત્યારે ત્રીજું પર્યવજાતલેશ્ય મરણ હોય છે. શ્રી ભગવતી સૂત્રમાં છેલ્લા બે મરણને લગતું કથન કહેલું છે, તે આ પ્રમાણે– [vi સંતો ત્રેસે નીલનેસે નાવ સુવર્નેસે પવિત્તા ઓનેસુ નેરડુસુ સેવવન્ન?, દંતા જોયHI!, से केणढेणं भंते! एवं वुच्चइ?, गोयमा! लेसाठाणेसु संकिलिस्समाणेसु वा विसुज्झमाणेसु वा काउलेस्सं परिणमइ ૨ ડિસેસુ નેરફાસુ સવવજ્ઞરૂ’ [માવતી ૨૨/૧/ર૬-૨૦] ત્તિ –પ્રશ્ન-હે ભગવન્! નિશ્ચયથી કૃષ્ણલેશ્ય, નીલલેશ્ય થાવત્ શુક્લલેશ્યાવાળો થઈને કાપોતલેશ્યાવાળા નૈરયિકોને વિષે ઉત્પન્ન થાય? ઉત્તર–હે ગૌતમ! હા, થાય. શા માટે છે ભગવન્! એમ કહો છો? હે ગૌતમ! સંક્ષિશ્યમાન અથવા વિશુદ્ધમાન લેશ્યાના સ્થાનોને વિષે કાપોતલેશ્યામાં પરિણમે છે, કાપોતલેશ્યામાં પરિણમીને કાપોતલેશ્યાવાળા નૈરયિકોને વિષે ઉત્પન્ન થાય છે. આ કથનના અનુસારે પાછલા બે સૂત્રમાં પણ સ્થિતલેશ્ય વગેરેનો વિભાગ જાણવો. પંડિતમરણને વિષે લશ્યાનું સંક્તિશ્યમાનપણું નથી, કેમ કે સંયતપણાને લીધે જ બાલમરણથી તેનું વિશેષતછે ૩,બાલપંડિત મરણને વિષે તો લેશ્યાનું મિશ્રપણું હોવાથી જ સંક્ષિશ્યમાનપણું અને વિશુદ્ધમાનપણું નથી, માટે આ વિશેષ છે. એવી રીતે પંડિતમરણ વસ્તુતઃ બે પ્રકારે જ છે, કેમકે તેને સંક્તિશ્યમાન લશ્યાનો નિષેધ છતે અવસ્થિત અને વર્તમાન વેશ્યત્વ હોય છે; ત્રિવિધપણું તો કથન માત્રથી જ છે. બાલપંડિતમરણ તો એક પ્રકારે જ છે, કેમ કે તેને સંક્તિશ્યમાન અને પર્યવજાત લેશ્યાનો નિષેધ છતે અવસ્થિત લેશ્યત્વ હોય છે. આનું ત્રિવિધપણું તો ઈતર-સંક્તિશ્યમાન અને પર્યવજાત લેશ્યાની વ્યાવૃત્તિથી ન હોવાથી) ત્રણના કથનની પ્રવૃત્તિમાત્ર છે. ll૨૨૨
અનંતર મરણ કહ્યું અને કેવી રીતે મરેલાને તો જન્માંતરમાં ત્રણ વસ્તુ જેના કારણે પ્રાપ્ત થાય છે તે તેના કારણે દેખાડવા માટે કહે છે– तओ ठाणा अव्ववसितस्स अहिताते असुभाते अखमाते अणिस्सेसाते अणाणुगमियत्ताते भवंति, तंजहा-से णं मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वतिते णिग्गंथे पावयणे संकिते कंखिते वितिगिंच्छिते भेदसमाक्ने कलुससमावने निग्गंथं पावयणं णो सद्दहति णो पत्तियति णो रोएति, तं परिस्सहा अभिमुंजिय अभिमुंजिय अभिभवंति, णो से परिस्सहे अभिमुंजिय अभिमुंजिय अभिभवइ (१), से णं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वत्तिते पंचहिं महव्वएहिं संकिते जाव कलुससमावन्ने पंच महव्वताइं नो सद्दहति जाव णो से परिस्सहे अभिजुंजिय अभिमुंजिय अभिभवति (२), से णं मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वतिते छहिं जीवनिकाएहिं जाव अभिभवइ (३)। ततो ठाणा ववसियस्स हिताते जाव आणुगामितत्ताते भवंति, तंजहा से णं मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वतिते णिग्गंथे पावयणे णिस्संकिते णिक्कंखिते जाव नो कलुससमावन्ने णिग्गंथं पावयणं सद्दहति पत्तियति रोतेति से परिस्सहे अभिमुंजिय अभिमुंजिय अभिभवति, नो तं परिस्सहा अभिमुंजिय अभिमुंजिय अभिभवंति (१), से णं मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वतिते समाणे पंचहिं महव्वएहिं णिस्संकिए णिक्कंखिए जाव 286