SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ४ लेश्यामरणवर्णनम् २२१-२२२ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ૧૩, છેલ્લી ત્રણ લેશ્યાઓ ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શવાળી છે ૧૪. (દ્રવ્ય લેશ્યાઓ પુદ્ગલમય હોય છે.) /ર ૨૧l. ત્રણ પ્રકારે મરણ કહેલ છે, તે આ પ્રમાણે–અજ્ઞાની-અવિરતિનું મરણ તે બાલમરણ, જ્ઞાન યુક્ત સંત-સાધુનું મરણ તે પંડિતમરણ અને દેશવિરતિનું મરણ તે બાલપંડિતમરણ ૧, બાલમરણ ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે -જે મરણમાં કૃષ્ણાદિ લેશ્યા અવિશુદ્ધપણાથી અવસ્થિત (કાયમ) છે તે સ્થિતલેશ્ય મરણ, જે મરણમાં સક્લિશ્યમાન મહાક્લષભાવથી વેશ્યા આવે છે તે સંક્લિષ્ટલેશ્ય મરણ અને જે મરણમાં લશ્યાના પર્યાયોની વિશુદ્ધિ થાય છે તે પર્યવજાતલેશ્ય મરણ ૨, પંડિતમરણ ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—સ્થિતલેશ્ય એટલે શુક્લલશ્યામાં મરણ પામી શુક્લલેશ્યાવાળા દેવમાં જ ઉપજે તે, અસંક્વિન્ટલેશ્ય ભરણ-જે મરણમાં સક્લિષ્ટલેશ્યા નથી તે અને પર્યવજાતલેશ્ય મરણ-વર્તમાન વેશ્યા વડે મરણ પામીને ઉપજે તે ૩, બાલપંડિત મરણ ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણેસ્થિતલેશ્ય મરણ-જે વિશુદ્ધ વેશ્યાએ મરે તે જ વેશ્યાવાળા દેવમાં ઉપજે, અસંક્લિષ્ટલેશ્ય મરણને શ્રાવકના સંક્લિષ્ટ મરણમાં લેશ્યા ન હોવાથી અને અપર્યવજાતલેશ્ય મરણ-તે શ્રાવકના મરણમાં વર્તમાન વેશ્યા ન હોવાથી ૪. //ર ૨૨/l (ટીવ) તમો' રૂત્યાદિ સુગમ છે. વિશેષ એ કે 'મિાંધાનો’ ત્તિ ખરાબ ગંધો તે દુર્ગધો. લેચ્છાઓ પુલાત્મક હોવાથી તેઓનું દુર્ગધપણું છે અને પુદ્ગલોને ગંધાદિનો અવશ્યભાવ હોય છે. કહ્યું છે કેजह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स । एत्तो वि अणंतगुणो, लेसाणं अप्पसत्थाणं ।।२५२॥ [૩૨૦ રૂ૪/૨૬ ]િ. જેમ ગાયના મૃતકનો દુર્ગધ, શ્વાનના મૃતકનો દુર્ગધ અને સર્પના મૃતકનો દુર્ગધ છે, તેનાથી પણ અનંતગુણ દુર્ગધ અપ્રશસ્ત કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો હોય છે. (૨પર) આ વેશ્યાઓનો વર્ણ (રંગ) નામ પ્રમાણે છે. કપોતવર્ણવાળી વેશ્યા તે કાપોત વેશ્યા, ધૂંવાડાના વર્ણ જેવી એવો અર્થ છે ૧, 'સુમિમાંધાનો રિ૦ સુરભિગંધો. કહ્યું છે કેजह सुरभिकुसुमगंधो, गंधो वासाण पिस्समाणाणं । एत्तो वि अणंतगुणो, पसत्थलेसाण तिण्हं पि ।।२५३।। [૩રર૦ રૂ૪/૨૭]. જેમ સુગંધી જાઈ વગેરે લોન અને ચૂર્ણ કરેલ ચંદનાદિ વાસ દ્રવ્યોનો જે ગંધ છે તેનાથી અનંતગુણ ગંધ પ્રશસ્ત તેજોલેશ્યાદિ ત્રણનો હોય છે. (૨૫૩) તેન–અગ્નિ, તેના જેવી વર્ણવાળી (લાલ રંગવાળી) તે તેજોલેશ્યા. પાકમલના ગર્ભ–મધ્ય ભાગના જેવી વર્ણવાળીપીળા વર્ણવાળી તે પદ્મવેશ્યા. શુક્લ લેશ્યા ધોળા વર્ણવાળી છે ૨, 'પર્વ' આ શબ્દથી પ્રથમ સૂત્રની માફક 'તો' ત્યાતિ અભિલાપ વડે બાકીના સૂત્રો કહેવા યોગ્ય છે. તેમાં દુર્ગતિ એટલે નરક અને તિર્યંચરૂપ દુર્ગતિ પ્રત્યે પ્રાણીને લઈ જાય છે તે દુર્ગતિગામિની વેશ્યાઓ ૩, સુગતિ-દેવ અને મનુષ્યરૂપ ૪, દુઃખ અધ્યવસાય અથવા દુઃખના કારણભૂત હોવાથી સંક્લિષ્ટ ત્રણ લેશ્યાઓ છે ૫, વિરુદ્ધ પક્ષ સુગમ છે અર્થાત્ ત્રણ વેશ્યા અસંક્લિષ્ટ છે ૬, મનને ન ગમતા રસયુક્ત પુદ્ગલમય (લેશ્યા) હોવાથી ત્રણ અમનોજ્ઞ છે ૭, ત્રણ મનોજ્ઞ છે ૮, અવિશુદ્ધ-વર્ણથી ત્રણ વેશ્યા મલિન છે ૯, ત્રણ લેશ્યા વિશુદ્ધ છે ૧૦, અપ્રશસ્ત-ત્રણ વેશ્યા અકલ્યાણરૂપ છે અર્થાત સ્વીકારવા યોગ્ય નથી ૧૧, ત્રણ લેશ્યા પ્રશસ્ત છે ૧૨. પહેલી ત્રણ વેશ્યા સ્પર્શથી શીત અને રુક્ષ છે ૧૩, પાછલી ત્રણ લેશ્યા સ્પર્શથી સ્નિગ્ધ અને ઉષ્ણ છે ૧૪. ર૨૧ હમણા વેશ્યાઓ કહી, હવે વેશ્યાવિશિષ્ટ મરણનું નિરૂપણ કરવા માટે કહે છે—'તિવિહે ત્યાદિ –બાલ-અજાણની માફક જે વર્તે છે અર્થાત્ વિરતિનો સાધક જે વિવેક તેનાથી રહિત હોવાથી બાલ-અસંયત કહેવાય, તેનું મરણ તે બાલમરણ. એવી રીતે બીજા બે મરણ પણ જાણવા. ડિ' ધાત ગતિ અર્થપણાએ જ્ઞાનના અર્થમાં હોવાથી વિરતિરૂપ ફલ વડે ફલની 285
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy