SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ४ लेश्यामरणवर्णनम् २२१-२२२ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ સારી રીતે કરેલું તપ તે ચારિત્ર કહ્યું, અને તે પ્રાણાતિપાત વગેરેથી વિશેષ વિરતિસ્વરૂપ છે માટે હવે વિરતિના ભેદોને કહે છે– तिविधा वावत्ती पन्नत्ता, तंजहा-जाणू, अजाणू, वितिगिच्छा। एवमझोववज्जणा, परियावज्जणा ।सू० २१८।। तिविधे अंते पन्नत्ते, तंजहा-लोगंते, वेयंते, समयंते । सू० २१९ ।। ततो जिणा पन्नत्ता, तंजहा-ओहिणाणजिणे, मणपज्जवणाणजिणे, केवलणाणजिणे १। ततो केवली पन्नत्ता, तंजहा-ओहिनाणकेवली, मणपज्जवनाणकेवली, केवलनाणकेवली २। तओ अरहा पन्नत्ता, तंजहा ओहिनाणअरहा, मणपज्जवनाणअरहा, केवलनाणअरहा ३ ।। सू० २२० ॥ (મૂ૦) ત્રણ પ્રકારે વ્યાવૃત્તિ-હિંસાદિકની નિવૃત્તિ કહેલી છે, તે આ પ્રમાણે–જાસૂ-હિંસાદિના ફલને દુઃખદાયક જાણીને તેથી નિવર્સે તે, અજાણુ-હિંસાદિના સ્વરૂપને સમજ્યા સિવાય તેથી નિવર્સે તે, વિચિકત્સા-હિંસાદિકથી અશુભ ફળ થશે કે નહિં એવા સંશય સહિત તેનાથી નિવર્સે તે, એવી રીતે અધ્યપપાદનઆસક્તિ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણેવિષયને અનર્થરૂપ જાણીને સ્વીકારે છે, વિષયને અનર્થરૂપ ન જાણીને સ્વીકારે છે અને અનર્થરૂપ છે કે નહિ એમ સંશયથી સ્વીકારે છે. એવી જ રીતે પર્યાપદન-ભોગવવું, જાણતો છતો, અજાણતો હતો અને સંશયથી વિષયને ભોગવે છે. /ર ૧૮ ત્રણ પ્રકારે અંત (રહસ્ય) કહેલ છે, તે આ પ્રમાણે—લૌકિક શાસ્ત્રનું રહસ્ય, વેદ (ગુવેદાદિ)નું રહસ્ય અને સમયજિનેશ્વર આદિના સિદ્ધાંતોનું રહસ્ય. //ર ૧૯ો ત્રણ પ્રકારે જિન (રાગાદિને જીતનાર) કહેલ છે, તે આ પ્રમાણે—અવધિપ્રધાન જિન તે અવધિજ્ઞાનીજિન, એવી જ રીતે મન:પર્યવજ્ઞાનીજિન અને કેવલજ્ઞાનીજિન છે ૧, ત્રણ પ્રકારે કેવલી કહેલ છે, તે આ પ્રમાણે જે કેવલીની જેમ વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાનવાળા તે અવધિજ્ઞાનીકેવલી, એવી રીતે મન:પર્યવજ્ઞાનીકેવલી અને કેવલજ્ઞાનીકેવલી ૨, ત્રણ પ્રકારે અહત (દેવાદિકને પૂજ્ય) કહેલ છે, તે આ પ્રમાણે—અવધિજ્ઞાનપ્રધાન અહત, એવી રીતે તે મન:પર્યવજ્ઞાન અહત અને કેવલજ્ઞાન અહત ૩. //ર ૨૦ll (ટી.) 'તિવિ ત્યાર બાવર્તન–કોઈ પણ પ્રકારે હિંસાદિની મર્યાદાથી નિવૃત્તિ, આ અર્થ છે. તે નિવૃત્તિ હિંસાદિના હેતુ, સ્વરૂપ અને ફળને તે જાણનારની જ્ઞાનપૂર્વક જે વિરતિ તે જ્ઞાતાની સાથે અભેદ હોવાથી નાબૂ' એમ કહેલી છે. જ્ઞઅજાણની જ્ઞાન વિના જે વિરતિ તે નાગૂ અને વિચિકિત્સા સંશયથી જે વિરતિ તે. નિમિત્ત અને નૈમિત્તિકના અભેદથી "વિતિળિછા' કહેલી છે. વ્યાવૃત્તિ આ શબ્દ વડે હમણાં ચારિત્ર કહ્યું. તેના વિપક્ષભૂત અશુભ અધ્યવસાય અને અશુભ ષ્ઠાન, એ બન્નેના ભેદોને હવે અતિદેશથી કહે છે–'પવ’ નિત્યાદ્રિ સૂત્રમાં 'ઇશ્વ' નિતિ વ્યાવૃત્તિ (વિરતિ)ની જેમ ત્રણ પ્રકારે 'અશ્લોવવઝ્મ' ત્તિ અધ્યપપાદન-કોઈક ઇંદ્રિયના વિષયને વિષે આસક્તિ, આ અર્થ છે. તેમાં વિષયજન્ય અનર્થને જાણનારની વિષય પરત્વે જે આસક્તિ તે જાણૂ અને અજાણની જે આસક્તિ તે અજાણૂ તેમજ સંશયવાળાની જે આસક્તિ તે વિચિકિત્સા. 'પરિયાવન્ના ' પર્યાપદન-સમસ્તરૂપે સેવવું. આ સેવા પણ “જાણ્' વગેરે ત્રણ પ્રકારે છે. ર૧૮. 'નાત્તિ જ્ઞા, તે જ્ઞાનથી થાય એમ કહ્યું, અને જ્ઞાન તે અતીન્દ્રિયના અર્થોમાં પ્રાયઃ શાસ્ત્રથી થાય છે માટે શાસ્ત્રના ભેદ વડે તેના ભેદને કહે છે–તિવિદે અંતે' ફત્યાદ્રિ મનધાનમન્તઃ'–નિર્ણય, તેમાં લોક-લૌકિકશાસ્ત્ર, લોકોએ બનાવેલ હોવાથી અને તેઓ દ્વારા ભણવા યોગ્ય હોવાથી–અર્થશાસ્ત્ર વગેરે, તેથી અંત-નિર્ણય અથવા તેનું પરમ રહસ્ય અથવા પર્યત (છેવટ) તે લોકાંત, એવી રીતે વેદનો અને સમય (જિન સિદ્ધાંતો)નો અંત પણ જાણવો. વિશેષ એ કે–ગુવેદ - 283
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy