________________
३ स्थानकाध्ययने उद्देशः ४ मातापित्रङ्गानि वर्णनम् एवं श्रमणमनोरथ वर्णनम् २०९ - २१० सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ पाययसुत्तनिबद्धं, को वा जाणइ पणीय केणेयं ? किं वा चरणेणं तू, दाणेण विणा उ किं हवइ ।।२४५ ।। TM, પ્રાકૃત ભાષામાં ગૂંથેલું એકાદશાંગીરૂપ સિદ્ધાંત કોણ જાણે છે કે એ કોણે રચેલું છે, કેમ કે સકલાક્ષરસંયોગના જાણ ગણધરો, સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃતભાષામાં કેવી રીતે સૂત્ર ગૂંથે? એવી રીતે સિદ્ધાંત (જ્ઞાન)નો અવર્ણવાદ. ચારિત્રનો અવર્ણવાદ આ પ્રમાણે—ચારિત્ર વડે શું? દાન વિના ચારિત્ર પાળવાથી શું થવાનું છે? અર્થાત્ સિદ્ધિ ન થાય; દાનથી જ સિદ્ધિ થાય ઇત્યાદિ. (૨૪૫)
સૂત્ર-વ્યાખ્યા કરવા યોગ્ય, અર્થ-સૂત્રનું વ્યાખ્યાન નિર્યુક્તિ વગેરે અને તદ્દભયતે બન્નેની. સૂત્રાદિની પ્રત્યેનીકતા આ
પ્રમાણે
काया वया य ते च्चिय, ते चेव पमाय अप्पमाया य । मोक्खाहिगारियाणं, जोइसजोणीहि किं कज्जं ? ॥ २४६ ॥
છકાય અને વ્રતો તે જ છે, પણ બીજા નથી. વળી પ્રમાદ અને અપ્રમાદ પણ તે જ છે તો સિદ્ધાંતમાં વારંવાર એનું કથન ક૨વાથી શું પુનરુક્તિ દોષ નહિં આવે? તેમજ મોક્ષના અધિકારી એવા ગણધરોને જ્યોતિષશાસ્ત્રનું–અમુક નક્ષત્રમાં અમુક ભોજન કરીને કાર્યની સિદ્ધિ કરે છે એમ કહેવાનું પ્રયોજન શું? વળી કૂર્મોન્નતાદિ ત્રણ પ્રકારની યોનિની પ્રરૂપણા કરવાનું પ્રયોજન શું? આવી રીતે કહેવું તે સિદ્ધાંતનો અવર્ણવાદ જાણવો. આવી રીતે દૂષણનું કથન ક૨વું. (૨૪૬) ૨૦૮
કહેલ કલ્પસ્થિતિ, ગર્ભજ મનુષ્યોને જ છે, અને તેનું શરીર માતા અને પિતાના કારણથી છે માટે તે બન્નેનું શ૨ી૨ના અંગોમાં હેતુપણું હોવાથી તેના વિભાગને કહે છે—
તતો પિતિયા પન્નત્તા, તનહા-મઠ્ઠી, બટ્ટીમિંગા, જેલ-મંસુ-રોમ-નહે । તો માયા પન્નત્તા, તંનહા—મશે, સોખિતે, મત્યુતિને ।। સૂ॰ ૨૦૬ ॥
(મૂળ) પિતાના ત્રણ અંગ કહેલ છે, તે આ પ્રમાણે—૧ અસ્થિ-હાડ, ૨ અસ્થિનું મધ્યરસ અને ૩ કેશ-દાઢી, મૂંછ, રોમ, નખ. ત્રણ અંગ માતાના કંહેલા છે, તે આ પ્રમાણે—૧ માંસ, ૨ લોહી અને ૩ મંદ (ચરબી) તથા ફેફસા વગેરે.
ર૦૯॥
(ટી) બંને સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—માત્ર પિતાના અવયવો-અંગો તે પિતૃઅંગો, પ્રાયઃ વીર્યની પરિણતિરૂપ છે. ૧ અસ્થિ પ્રસિદ્ધ છે, ૨ અસ્થિમિંજા–અસ્થિના મધ્યમાં રહેલો રસ, ૩ કેશો-મસ્તકના બાલ, શ્મશ્ર–દાઢી–મૂંછના વાળ, રોમ કાખ વગેરેના વાળ અને નખો પ્રસિદ્ધ છે. કેશ, શ્મશ્રુ, રોમ અને નખ આ બધા ય પ્રાયઃ સમાનપણાથી (વૃદ્ધિ વગેરેના કારણથી) એક જ છે.. માતાના અંગો પ્રાયઃ આર્ત્તવ (રજ) પરિણતિરૂપ છે. ૧ માંસ જાહેર છે, ૨ શોણિત-લોહી અને ૩ મસ્તુલિંગ–બાકીના મેદ અને ફેફસા વગે૨ે. કેટલાએક કપાલના મધ્યમાં રહેલું ભેજું કહે છે. ૨૦૯॥
પૂર્વોક્ત સ્થવિકલ્પની સ્થિતિ અંગીકાર કરેલાને વિશિષ્ટ નિર્જરાના કારણો કહેવા અર્થે સૂત્રકાર કહે છે કે तिहिं ठाणेहिं समणे णिग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति तंजहा- कया णं अहं अप्पं वा बहुयं वा सुयं अहिज्जिस्सामि, कया णं अहमेकल्लविहारपडिमं उवसंपज्जित्ताणं विहरिस्सामि, कया णं अहमपच्छिममारणंतितसंलेहणाझूसणाझूसिते भत्तपाणपडियाइक्खिते पाओवगते कालं अणवकंखमाणे विहरिस्सामि, एवं स मणसा स वयसा स कायसा पागडेमाणे (पहारेमाणे ) निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति ।
तिहिं ठाणेहिं समणोवासते महानिज्जरे महापज्जवसाणे भवति, तं जहा -कया णं अहमप्पं वा बहुयं वा परिग्गहं परिचइस्सामि १, कया णं अहं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वइस्सामि २, कया णं अहं अपच्छिममारणंतियसंलेहणा - झूसणासिते भत्तपाणपडियातिक्खिते पाओवगते कालं अणवकंखमाणे विहरिस्सामि ३, एवं स मणसा स वयसा स कायसा पागडेमाणे (जागरमाणे) समणोवासते महानिज्जरे
277