________________
३ स्थानकाध्ययने उद्देशः ४ प्रत्यनिकाः २०७ - २०८ सूत्रे
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
સ્થવિરો-આચાર્યાદિ ગચ્છમાં રહેલા, તેઓની કલ્પસ્થિતિ તે સ્થવિકલ્પસ્થિતિ. તે આ પ્રમાણે— पव्वज्जा' सिक्खां वयमत्थं गहणं च अनियओ वासो । 'निप्फत्ती य विहारो, 'सामायारी 'ठिई चेव || २४० || [બૃહ॰ ૨૨૩૨, ૧૨૪૨; વિશેષાવ૦ ૭] પહેલા પ્રવ્રજ્યા કહેવી, ત્યારપછી શિક્ષાપદ, પછી વ્રતો, પછી સૂત્રના અર્થનું ગ્રહણ, પછી અનિયતવાસ–નાના પ્રકારના દેશનું બતાવવું, ત્યારપછી શિષ્યોની નિષ્પત્તિ, ત્યારપછી વિહાર, ત્યારપછી જિનકલ્પ પ્રતિપક્ષની સામાચારી અને બીજાને તેમાં જ સ્થિતિ. (૨૪૦)
(આ બૃહત્કલ્પમાં દ્વાર ગાથા છે) અહિં સામાયિક છતે છેદોપસ્થાપનીય હોય છે તેમાં હોતે છતે પરિહારવિશુદ્ધિક ભેદરૂપ નિર્વિશમાનક, ત્યારપછી નિર્વિષ્ટકાયિક, ત્યારપછી જિનકલ્પ અથવા સ્થવિકલ્પ હોય છે માટે સામાયિકકલ્પસ્થિતિ વગેરે બે સૂત્રનું ક્રમ વડે સ્થાપન કરે છે ।।૨૦૬॥
કહેલ કલ્પની સ્થિતિનું ઉલ્લંઘન કરનારા નારકાદિ શરીરવાળા થાય છે, માટે નારકાદિના શરીરનું નિરૂપણ કરવા માટે
કહે છે.
નેરયામાં તતો તરીરમાં પદ્મત્તા, તંનહા–વેન્નિતે, તેયલ, વમ્ભર્ । અસુરમારાળ તતો સરીતા પન્નત્તા, તંનહા-एवं चेव, एवं सव्वेसिं देवाणं । पुढविकाइयाणं ततो सरीरगा पन्नत्ता, તંનહા-ગોરાજિતે, તૈયર, મ્મતે, વં वाउकाइयवज्जाणं जाव चउरिंदियाणं ।। सू० २०७ ।।
गुरुं पडुच्च ततो पड़िप्पीता पन्नत्ता, तंजहा - आयरियपडिणीते, उवज्झायपडिणीते, थेरपडिणीते १ । गतिं पडुच्च ततो पडिणीता पन्नत्ता, तंजहा - इहलोगपडिणीए, परलोगपडिणीए, दुहओलोगपडिणीए, २ । समूहं पडुच्च ततो पंडिणीता पन्नत्ता, तंजहा–कुलपडिणीए, गणपडिणीए, संघपडिणीते ३ । अणुकंपं पडुच्च ततो पडिणीया `पन्नत्ता, तंजहा–तवस्सिपडिणीए, गिलाणपडिणीए, सेहपडिणीए ४ । भावं पडुच्च ततो पडिणीता पन्नत्ता, तंजहा—णाणपडिणीए, दंसणपडिणीए, चरित्तपडिणीए ५ । सुयं पडुच्च ततो पडिणीता पन्नत्ता, તનહામુત્તપડિળીતે, અત્યપરિનીતે, તડુમયપધિની ૬ સૂ॰ ૨૦૮ II
(મૂ૦) નૈયિકોને ત્રણ શરીર કહેલા છે, તે આ પ્રમાણે—વૈક્રિય, તૈજસ અને કાર્પણ. અસુરકુમારોને ત્રણ શરીર કહેલા છે, તે આ પ્રમાણે—વૈક્રિય, તેજસ અને કાર્પણ. એવી રીતે સર્વે દેવોને ત્રણ શરીર હોય છે. પૃથ્વીકાયિકોને ત્રણ શરીર કહેલા છે, તે આ પ્રમાણે—ઔદારિક, તૈજસ અને કાર્પણ, એવી રીતે વાયુકાયિકને છોડીને શેષ યાવત્ ચૌરિદ્રિય પર્યંતના જીવોને ત્રણ શરીર છે. ર૦૭/
ગુરુને આશ્રયી ત્રણ પ્રત્યેનીક (પ્રતિકૂલ) કહેલ છે, તે આ પ્રમાણે—આચાર્યનો પ્રત્યેનીક (અવર્ણવાદ બોલનાર), ઉપાધ્યાયનો પ્રત્યનીક અને સ્થવિરનો પ્રત્યનીક ૧, ગતિને આશ્રયીને ત્રણ પ્રત્યેનીક કહેલ છે, તે આ પ્રમાણે— આલોકપ્રત્યેનીક-પંચાગ્નિ તાપાદિ વડે શરીરને કષ્ટ આપનાર, પરલોક પ્રત્યેનીક–વિષયસુખમાં રક્ત અને ઉભયલોકપ્રત્યેનીક તે ચોરી વગેરે કરનાર ૨, સમૂહને આશ્રયી ત્રણ પ્રત્યેનીક કહેલા છે તે આ પ્રમાણે—કુલ એટલે એક આચાર્યની પરંપરાના સાધુ, તેનો પ્રત્યનીક, ગણ એટલે એક સામાચારીવાળા ત્રણ કુલોનો સમુદાય, તેનો પ્રત્યેનીક, અને સંઘ એટલે સર્વ સાધુઓનો સમુદાય, તેનો પ્રત્યનીક ૩, અનુકંપા–સહાય, તેને આશ્રયી ત્રણ પ્રત્યનીક કહેલ છે, તે આ પ્રમાણે—તપસ્વીનો પ્રત્યનીક, ગ્લાન-અસમર્થનો પ્રત્યનીક અને શૈક્ષ (નવીન દીક્ષિત)નો પ્રત્યેનીક ૪, ભાવને આશ્રયી ત્રણ પ્રત્યનીક કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાનનો પ્રત્યેનીક-વિપરીત પ્રરૂપણા કરનાર, દર્શનનો પ્રત્યેનીક–જિનવચનમાં શંકાદિ કરનાર અને ચારિત્રનો પ્રત્યનીક–ચારિત્રને દૂષિત કરનાર ૫, સૂત્રને આશ્રયી ત્રણ
275