________________
३ स्थानकाध्ययने उद्देशः ४ अवाचनीयाः २०३ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
વિનય રહિત હોય છે, માટે તેને વાચના આપવામાં દોષ જ છે. કહ્યું પણ છે કે— इहरह वि ताव थब्मइ, अविणीओ लंभिओ किमु सुएणं? मा णट्ठो नासिहिई, खए व खारोवसेगो उ ॥ २०८ ॥ गोजूहस्स पडागा, सयं पलायस्स वड्ढयइ य वेगं । दोसोदए य समणं, न होइ न नियाणतुल्लं च ॥ २०९ ।। [युग्मम् ] [બૃહત્ત્વ૦ ૨૦૬-૨૦૨]
ઇતરથા–શ્રુતના અભ્યાસ વગર પણ અવિનીત સ્તબ્ધ હોય છે તો પછી શ્રુતના લાભ વડે સ્તંભિત-અધિક અભિમાની થાય એમાં કહેવું જ શું? જેમ ક્ષત-લાગેલ ઘામાં ક્ષાર (લૂણ વગેરે)ના અવસેક–લગાડવાની માફક અવિનીત વ્યક્તિ શ્રુતને પામ્યો છતો પોતે નષ્ટ થયેલ એવો શું બીજાનો નાશ નહિં કરે? જેમ ગોવાલ જ્યારે ગાયોની આગળ થઈને પતાકા બતાવે છે ત્યારે ગાયો વેગથી ચાલે છે તેમ અવિનીત પ્રાણીને પણ શ્રુતનું ભણાવવું દુર્વિનયને વધારે છે. (૨૦૮-૨૦૯) દા.ત. વોવાળાં–રોગોના ઉદયમાં શમન ઔષધ દેવાય નીિં કારણ કે નિદાન-ફૂલ કારણથી ઉત્પન્ન થયેલ વ્યાĐિને શમન ઔષધથી રોગવૃદ્ધિનો ભય રહે છે.
विणयाहीया विज्जा, देइ फलं इह परे य लोयंमि । न फलंतऽविणयगहिया, सस्साणि व तोयहीणाइं ॥२१० ॥ [ગૃહ૫૦ ૨૦૩ fi] વિનયથી ભણેલ વિદ્યા આલોક તથા પરલોકમાં ફ્લુને આપે છે, અને અવિનયથી ગ્રહણ કરેલ વિદ્યા જળથી હીન શસ્ય (ધાન્ય)ની જેમ ફળને આપતી નથી. (૨૧૦)
૨ વિકૃતિપ્રતિબદ્ધકૃત, દૂધ વગેરે રસ (વિગય) વિશેષમાં વૃદ્ધ અર્થાત્ ઉપધાનને નહિં કરનાર. અહિં પણ દોષ જ છે,
જેથી કહ્યું છે કે—
अतवो न होइ जोगो, न य फलए इच्छियं फलं विज्जा । अवि फलति विउलमगुणं, साहणहीणा जहा विज्जा ।।२११।। [[૪૫૦ ૨૦૬]
તપસ્યા સિવાય યોગ–શ્રુતનો ઉદ્દેશન વગેરે વ્યાપાર થાય નહીં, તથા તપસ્યા વિના ગ્રહણ કરેલ વિદ્યા, શ્રુતજ્ઞાનરૂપી ઇચ્છિત ફલને આપતી નથી પણ ઊલટું ઘણો અનર્થ કરે છે. દા.ત. સાધનહીન વિદ્યા અર્થાત્ પ્રજ્ઞપ્તિ વગે૨ે વિદ્યા ઉપવાસાદિ ઉપચાર સિવાય ઊલટી અવગુણને માટે થાય છે. (૨૧૧)
૩ અવ્યવસિત–નહિં ઉપશાંત પ્રાકૃતની જેમ, પ્રાકૃત અર્થાત્ નરકની પાલના કરવામાં કુશળ એવા યમની જેમ ઉત્કૃષ્ટ ક્રોધ છે જેને તે અવ્યવસિતપ્રાકૃત કહેવાય. કહ્યું છે કે—
अप्पे वि पारमाणिं, अवराहे वयइ खामियं तं च । बहुसो उदीरयंतो, अविओसियपाहुडो स खलु ॥ २१२ ॥
[बृहत्कल्प ० ५२०७ त्ति ]
કઠિન વચનનું ભાષણ વગેરે થોડો પણ અપરાધ થયે છતે ૫૨મ ક્રોધસમુદ્દાતને પ્રાપ્ત થાય છે તથા ખમાવ્યાં છતાં પણ ઘણા ક્રોધને જે ઉદીરે છે તે નિશ્ચે અવ્યવસિતપ્રાકૃત કહેવાય છે. (૨૧૨)
એને વાચના દેવામાં આ લોકથી ત્યાગ થાય છે, કારણ કે એને પ્રેરણા કરવામાં કલહ અને સમીપવર્તી દેવનું છલન થાય છે એટલે કે તે દેવ તેનામાં પ્રવેશ કરીને ઉપસર્ગાદિ કરે છે. તેને આપેલ શ્રુતનું ઉખરભૂમિમાં નાખેલ બીજની જેમ નિષ્ફળપણું છે. કહ્યું છે કે—
दुविहो उ परिच्चाओ, इह चोयण कलह १ देवयाछलणं २ । परलोगंमि अ अफलं खित्तं पि व ऊसरे बीयं ॥ २१३ || [बृहत्कल्प० ५२०८ त्ति ]
ભાવાર્થ ઉપર્યુક્ત છે. આ સૂત્રથી વિપરિત સૂત્ર [વિનીતાદિનું) સુગમ છે. શ્રુતદાનને અયોગ્ય પુરુષો કહ્યા, હવે સમ્યક્ત્વને પણ અયોગ્ય કહે છે—'તો' ત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે—દુઃખ વડે અર્થાત્ મહેનતથી સંજ્ઞાપ્યો—જે
269