________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ४ मनुष्यक्षेत्र वर्णनम् १९७ सूत्रम् ભાવાર્થ સ્પષ્ટ છે. આ પ્રજ્ઞાપનાદિ ધર્મો પ્રાયઃ મનુષ્યક્ષેત્રમાં જ હોય માટે તે મનુષ્ય ક્ષેત્રની વક્તવ્યતા કહે છે– जंबूद्दीवे २ मंदरस्स पव्वयस्स दाहिणेणं ततो अकम्मभूमिओ पन्नत्ताओ, तंजहा–हेमवते, हरिवासे, देवकुरा। जंबुद्दीवे २ मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ अकम्मभूमिओ पन्नत्ताओ, तंजहा–उत्तरकुरा, रम्मगवासे, एरण्णवए।जंबूमंदरस्स दाहिणेणं ततो वासा पन्नत्ता, तंजहा-भरहे, हेमवए, हरिवासे।जंबूमंदरस्स उत्तरेणं ततो वासा पन्नत्ता, तंजहा–रम्मगवासे, हेरन्नवते, एरवए १। जंबूमंदरस्स दाहिणेणं ततो वासहरपव्वता पन्नत्ता, तंजहा-चुल्लहिमवंते, महाहिमवंते, णिसढे। जंबूमंदरस्स उत्तरेणं तओ वासहरपव्वता पनत्ता, तंजहाणीलवंते, रूप्पी, सिहरी। जंबूमदरस्स दाहिणेणं तओ महादहा पन्नत्ता, तंजहा–पउमदहे, महापउमदहे, तिगिच्छिदहे। तत्थ णं ततो देवताओ महिड्डियातो जाव पलिओवमद्वितीताओ परिवसंति, तंजहा–सिरी, हिरी, धिती। एवं उत्तरेण वि, णवर-केसरिदहे,महापोंडरीयदहे, पोंडरीयदहे। देवतातो-कित्ती,बुद्धी,लच्छी,राजंबूमंदरदाहिणेणंचुल्लहिमवंतातो वासधरपव्वतातो पउमदहाओमहादहातो ततो महाणतीओ पवहंति, तंजहा–गंगा,सिंधू, रोहितंसा।जंबूमंदरउत्तरेणं सिहरीओ वासहरपव्वतातो पोंडरीयबहाओ महादहाओ तओ महानदीओ पवहंति, तंजहा-सुवनकूला, रत्ता, रत्तवती। जंबूमंदरपुरच्छिमेणं सीताए महाणतीते उत्तरेणं ततो अंतरणतीतो पन्नत्ताओ, तंजहा–गाहावती, दहवती, पंकवती। जंबूमंदरपुरच्छिमेणं सीताते महाणतीते दाहिणेणं ततो अंतरणतीतो पन्नत्ताओ, तंजहा–तत्तजला, मत्तजला, उम्मत्तजला ३। जंबूमंदरपच्चत्थिमेणं सीओदाते महाणईए दाहिणेणं ततो अंतरणतीतो पन्नत्ताओ, तंजहाखीरोदा, सीतसोता, अंतोवाहिणी। जंबूमंदरपच्चत्थिमेणं सीतोदाए महाणदीए उत्तरेणं तओ अंतरणदीतो पन्नत्ताओ, तंजहा-उम्मिमालिणी, फेणमालिणी,गंभीरमालिणी।एवंधायइसंडे दीवे पुरच्छिमद्धे विअकम्मभूमीतो आढवेत्ता जाव अंतरनदीओ ति णिरवसेसं भाणियव्वं, जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमड़े तहेव निरवसेसं भाणियव्वं ।। सू० १९७।। (મૂ) જંબૂઢીપ નામના દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ત્રણ અકર્મભૂમિ કહેલી છે, તે આ પ્રમાણે—હૈમવત, હરિવર્ષ
અને દેવકુરુ. જંબૂઢીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ ત્રણ અકર્મભૂમિ કહેલી છે, તે આ પ્રમાણે ઉત્તરકુરુ, રમ્યફવર્ષ અને અરણ્યવંત. જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ત્રણ વાસ (વર્ષક્ષેત્ર) કહેલ છે, તે આ પ્રમાણે–ભરત, હૈમવત અને હરિવર્ષ. જંબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ ત્રણ વર્ષક્ષત્ર કહેલ છે, તે આ પ્રમાણે–રમ્યફવર્ષ, રણ્યવત અને ઐરાવત (૧). જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ત્રણ વર્ષધરપર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ગુલ્લહિમવંત, મહાહિમવંત અને નિષધ પર્વત, જંબુદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશામાં ત્રણ વર્ષધરપર્વતો કહેલા છે, તે આ પ્રમાણે–નીલવંત, રૂપી અને શિખરી પર્વત. જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ત્રણ મહાદ્રહો કહેલા છે, તે આ પ્રમાણે–પદ્મદ્રહ, મહાપદ્મદ્રહ અને તિગિંછદ્રહ. તે દ્રહોમાં મહદ્ધિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ વસે છે, તેનાં નામ–શ્રી, સ્ટ્રી અને ધૃતિ. એવી રીતે મેરુની ઉત્તર દિશાએ પણ ત્રણ દ્રહ છે, तेना (114) -ANS, मडापोऽरिद्र माने पौरिद्र. वीमोना नाम-ति, बुद्धि मने मी (२). જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ચુલ્લહિમવંત નામના વર્ષધર પર્વતથી, પદ્મદ્રહ નામના મહાદ્રહથી ત્રણ મોટી નદીઓ વહે છે, તે આ પ્રમાણે—ગંગા, સિંધુ અને રોહિતાશા, જંબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ શિખરી
260