SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य पर्यायांतराणि १९४-१९६ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ભાજન વગેરે જે આહારથી લેપાયેલ હોય તેવો અને ૧૦ છર્દિત-વમન કરનારના હાથથી જે આહાર લેવો તે, આ દશ એષણા સંબંધી દોષો જાણવા. (૧૮૫) सोलस उग्गमदोसा, गिहियाओ समुट्ठिए वियाणाहि । उप्पायणाय दोसा, साहूओ समुट्ठिए जाण॥१८६॥ [fiveનિ ૪૦૩] ઉદ્દગમના સોળ દોષો ગૃહસ્થોથી ઉત્પન્ન થયેલા જાણવા, ઉત્પાદનોના સોળ દોષો સાધુઓથી ઉત્પન્ન થયેલા જાણવા અને એષણાના દશ દોષો તો ઉભયથી થયેલા જાણવા. (૧૮૬) એવી રીતે ઉગમાદિ દોષ રહિતપણાએ વિશુદ્ધિ અથવા પિંડ અને ચારિત્ર વગેરેની નિર્દોષતા તે ઉદ્ગમાદિવિશુદ્ધિ અથવા ઉદ્ગમાદિ દોષોની જે વિશુદ્ધિ તે ઉદ્ગમાદિવિશુદ્ધિ, એ જ અતિદેશ કરતાં થકા કહે છે–વંવિરોધી' ૪. ll૧૯૪ જ્ઞાન–શ્રુતની આરાધના-કાળે ભણવું વગેરે આઠઆચારને વિષે પ્રવૃત્તિ વડે નિરતિચાર પાળવાથી જ્ઞાનઆરાધના, એવી રીતે દર્શનની આરાધના–નિ શક્તિ વગેરે અષ્ટ આચારને વિષે, તેમજ ચારિત્રની આરાધના સમિતિ અને ગુણિને વિષે જાણવી (૫), તે ઉત્કૃષ્ટાદિ ભેદવાળી આરાધનાઓ ભાવભેદથી અથવા કાળભેદથી છે (૬-૭-૮) જ્ઞાનાદિના પતન (પડવા) રૂપ લક્ષણવાળો અને સંક્ષિશ્યમાન પરિણામનો કરનાર તે જ્ઞાનાદિસંક્લેશ (૯), જ્ઞાનાદિની શુદ્ધિરૂપ લક્ષણવાળો અને વિશુદ્યમાન પરિણામનો કરનાર તે અસંક્લેશ (૧૦), 'સ્વ' ઉતિ જ્ઞાનાદિ વિષયવાળા જ અતિક્રમાદિ ચાર છે. તેમાં આધાકર્મને આશ્રયીને ચારેનું સ્વરૂપ દર્શાવે છે– आहाकम्मामंतण, पडिसुणमाणे अइक्कमो होइ । पयमेयादि वइक्कम २, गहिए तइए ३ यरो गिलिए ।।१८७॥ [વ્યવહાર વકિલા ૪ર ]િ આધાકર્મનું આમંત્રણપ્રતિશ્રવણ-સ્વીકારવામાં અતિક્રમ થાય છે, પગ ભરવા વગેરેમાં ચાલીને યાવતું ગૃહમાં પ્રવેશ કરીને આહાર ગ્રહણ માટે પાત્ર પસારવા પર્યત વ્યતિક્રમ થાય છે, તે આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં અતિચાર થાય છે અને તે આહારનું ભોજન કરતાં ચોથો દોષ અનાચાર થાય છે. (૧૮૭) . આ પ્રકારે જ ઉત્તરગુણરૂપ ચારિત્રના ચારે દોષો પણ જાણવા. આ કથન વડે જ્ઞાન અને દર્શનના અને તેના ઉપકારી દ્રવ્યો-પુસ્તક અને ચૈત્ય વગેરેના ઉપઘાત (વિનાશ)ને માટે અથવા મિથ્યાદૃષ્ટિઓની પુષ્ટિને માટે નિમંત્રણ અને સ્વીકાર વડે - જ્ઞાન અને દર્શનના અતિક્રમાદિ પણ જોડવા (૧૧-૧૪), 'તિ અમા'તિ છઠ્ઠી વિભક્તિ વડે બીજી વિભક્તિનો અર્થ હોવાથી ત્રણ અતિક્રમો પ્રત્યે આલોચે-ગુરુની પાસે નિવેદન કરે ઇત્યાદિ પૂર્વની માફક જાણવું વિશેષ એ કેયાવત્ શબ્દથી “વિનોદેન્ગા વિડક્કેન્ના મરચા અભુક્કા બહારિદં તવોમૅ પાછા ' નિતિ- કહેવું (૧૫-૧૮). ll૧૯૫ll - પાપનો છેદક હોવાથી પ્રાયઃ ચિત્તનો વિશોધક હોવાથી પ્રાકૃતમાં પાયચ્છિત્ત એટલે શુદ્ધિ કહેવાય છે તે પ્રાયશ્ચિત્ત વિષય શોધવા યોગ્ય અતિચાર પણ પ્રાયશ્ચિત્ત છે. તે દશ પ્રકારે હોવા છતાં પણ ત્રણ સ્થાનકના અનુરોધથી ત્રણ પ્રકારે છે, તેમાં આલોચવું તે આલોચના અર્થાત્ ગુરુને નિવેદન કરવું તે શુદ્ધિભૂતને યોગ્ય છે અર્થાત્ આલોચના વડે જ શુદ્ધ થાય છે. જે અતિચારથી થયેલ ભિક્ષાચર્યાદિ તે આલોચનાને યોગ્ય છે. એમ પ્રતિક્રમણ-મિથ્યાદુષ્કૃત દિ૬] તેને યોગ્ય અર્થાત્ સહસાઅનુપયોગથી અસમિતિ અને અગુણિપણું જાણવું,૩મય—આલોચના તથા પ્રતિક્રમણ લક્ષણને યોગ્ય જ છે તે તદુભપ્રાયશ્ચિત્ત છે. મન વડે રાગદ્વેષમાં જવું વગેરે થાય છે તે અહિં દોઢ ગાથા વડે દર્શાવે છે. भिक्खायरियाइ सुज्झई, अइयारो को वि वियडणाए उ । बीओ य असमिओ मि त्ति, कीस सहसा अगुत्तो वा ॥१८॥ सद्दाइएसु रागं, दोसंच मणो गओ तइयगंमि' [आव०नि० १४३९-१४४० त्ति०] 14. આ બધા શબ્દોના અર્થ બીજા ઠાણામાં આવી ગયેલ છે. 259
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy