________________
३ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य पर्यायांतराणि १९४-१९६ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અપેક્ષાએ રિવર્તન' સમસ્તપણે સ્પર્શવું તે પગલપરિવર્ત. તે જેટલા કાળ વડે થાય છે તે કાળ પુદ્ગલપરિવર્ત કહેવાય છે. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. તેનું વર્ણન શ્રી ભગવતીસૂત્રમાં નીચે પ્રમાણે કર્યું છે–"તિવિહે અં અંતે पोग्गलपरियट्टे पन्नत्ते?, गोयमा! सत्तविहे पन्नत्ते, तंजहा-ओरालियपोग्गलपरियट्टे वेउब्वियपोग्गलपरियट्टे एवं તેવામા મળવાપાપોપરિ (સૂત્ર /૪/૧]''–પ્રશ્ન-હે ભગવન્! કેટલા પ્રકારે પુગલપરાવર્ત કહેલ છે? ઉત્તર-હે ગૌતમ! સાત પ્રકારે પુદ્ગલપરાવર્ત કહેલ છે, તે આ–૧ ઔદારિક પુદ્ગલપરાવર્ત, ૨ વૈક્રિય પુદ્ગલપરાવર્ત, ૩ તૈજસ, ૪ કર્મ (કાર્પણ), ૫ મન, ૬ વચન (ભાષા) અને ૭ આનપ્રાણ-ઉચ્છવાસ પુદ્ગલપરાવર્ત છે. તથા "સે ગvi भंते! एवं वुच्चइ-ओरालियपोग्गलपरियट्टे २? गोयमा! जेण जीवेणं ओरालियसरीरे वट्टमाणेणं ओरालियसरीरपाउग्गाई दव्वाइं ओरालियसरीरत्ताए गहियाइं जाव णिसट्ठाइं भवंति, से तेणऽटेणं गोयमा! एवं वुच्चइ-ओरालियपोग्गलपरियट्टे
૨ (ભવિત ૨૨/૪/૪' –પ્રશ્ન- ભગવન્! ક્યા અર્થ વડે દરક યુગલપરાવર્ત એમ કહેવાય છે? ઉત્તરગૌતમ! જે કારણથી દારિક શરીરમાં વર્તતા જીવ વડે ઔદારિક શરીરયોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરેલાં અને થાવત્ મૂકેલાં હોય છે તે કારણથી હે ગૌતમ! દારિક પુદ્ગલપરાવર્ત એમ કહેવાય છે. એવી રીતે શેષ છએ કહેવા. "ओरालिय पोग्गलपरियट्टे णं भंते! केवइकालस्स णिव्वट्टिज्जइ?, गोयमा! अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं" [માવતી ૨૨/૪/૧૦] તિ–પ્રશ્ન-હે ભગવન્! ઔદારિક પુદ્ગલપરાવર્ત કેટલા કાળ વડે પૂર્ણ થાય છે? ઉત્તર-હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વડે પૂર્ણ થાય છે. એવી રીતે બીજા છ પણ જાણવા. અન્યત્ર નીચે પ્રમાણે પણ વર્ણન કરેલ છે–
ओराल १ विउव्वा २ तेय ३ कम्म ४ भासा ५ ऽऽणुपाणु ६ मणगेहिं ७ । फासे वि सव्वपोग्गल, मुक्का अह बायरपरट्टो ॥१७६ ।।
૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તૈજસ, ૪ કર્મ [કાર્પણ], ૫ ભાષા, ૬ આનપ્રાણ અને ૭ મન—એ સાત વર્ગણાપણે સર્વ પુગલોને સ્પર્શી–ગ્રહણ કરીને મૂકેલા હોય તેને બાદર પુદ્ગલપરાવર્ત કહેવાય છે. (૧૭૬).
दव्वे सुहमपट्टो, जाहे एगेण अह सरीरेणं । लोगंमि सव्वपोग्गल, परिणामेऊण तो मुक्का ।।१७।।
જયારે એક ઔદારિકાદિ શરીર વડે સર્વ લોક સંબંધી પરમાણુઓને પરિણામ પમાડીને અર્થાત્ ભોગવીને મૂકેલ હોય ત્યારે સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્ત થાય છે. (૧૭૭)
દ્રવ્યપુદ્ગલપરાવની જેવા બીજા ક્ષેત્ર, કાળ અને ભાવપુદ્ગલપરાવર્તો થાય છે તે બીજા ગ્રંથોથી જાણવા. I/૧૯૨ll
* આ સમય વગેરે (કાળના ભેદો) પુદ્ગલપરાવર્ત પર્યત સ્વરૂપ વડે ઘણા પ્રકારે છે તો પણ તે સામાન્ય લક્ષણરૂપ એક અર્થને આશ્રયીને એકવચનાંતપણાએ કહ્યા. એક વગેરે અર્થોમાં એકવચન વગેરે હોય છે, માટે એકવચનાદિ પ્રરૂપવાને માટે કહે છે—'તિવિદે’ રૂત્યા૦િ જેના વડે એક અર્થ કહેવાય અથવા કહેવું તે વચન, એક અર્થનું જ વચન તે એકવચન, એમ બીજામાં પણ જાણવું. અહિં ક્રમથી ઉદાહરણો આપતાં જણાવે છે કે–એકવચન દેવઃ (દેવ), દ્વિવચન દેવો (બે દેવ) અને બહુવચને દેવાઃ (દેવો). વચનાધિકારમાં 'હવે'ત્યા૦િ બે સૂત્ર સુગમ છે. સ્ત્રીવચનાદિમાં ઉદાહરણો તો આ પ્રમાણે જાણવા-નદી (સ્ત્રીલિંગ), નદ: (પુલિંગ) અને કુંડ (નપુંસકલિંગ) છે. અતીતાદિના દાખલા આ પ્રમાણે-કરેલું (ભૂતકાળ), કરે છે (વર્તમાન) અને કરશે (ભવિષ્ય). I/૧૯૭IL 1, સમસ્ત સંસારમાં જીવ ચાર વાર જ આહારક શરીર ગ્રહણ કરે છે માટે તેનો નિષેધ કરેલ છે. 2. પાંચમા કર્મગ્રંથ વગેરેમાં વિસ્તારથી આ સંબંધી વર્ણન આપવામાં આવેલ છે.
255