________________
३ स्थानकाध्ययने उद्देशः ४ श्रमणस्य कल्पविधिः १९१ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
अथ तृतीयस्थानकाध्ययने चतुर्थ उद्देशः
ત્રીજા ઉદેશકની વ્યાખ્યા કરી, હવે ચતુર્થ ઉદેશકનો આરંભ કરે છે. આ ઉદેશાનો સંબંધ આ પ્રમાણે જાણવો-પૂર્વના ઉદેશકમાં પુદ્ગલ અને જીવના ધર્મો ત્રણ પ્રકારે કહ્યા, અહીં પણ તે જ (ધર્મો) તેવી રીતે જ કહેવાય છે. આવી રીતના સંબંધ વડે આવેલ આ ઉદેશકના આદિસૂત્રષક (છ) 'પરિ' ત્યવિ છે, તેનો પૂર્વ સૂત્રની સાથે આ પ્રમાણે સંબંધ છે-પૂર્વ સૂત્રમાં શ્રમણ માહનની પર્યાપાસનાના ફળની પરંપરા કહી, અહિં તો તે શ્રમણવિશેષના કલ્પ (આચાર)નો વિધિ કહેવાય છે. આ પ્રમાણે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા નીચે પ્રમાણે– पडिमापडिवनस्स णं अणगारस्स कप्पंति तओ उवस्सया पडिलेहित्तए, तंजहा-अहे आगमणगिहंसि वा, अहे वियडगिहंसि वा, अहे रुक्खमूलगिहसि वा। एवमणुनवित्तते, उवातिणित्तते। पडिमापडिवनस्स णं अणगारस्स कप्पंति तओ संथारगा पडिलेहित्तते, तं जहा-पुढविसिला, कट्ठसिला, अहासंथडमेव। एवं अणुण्णवित्तए उवाइणित्तए ।। सू० १९१ ।। (મૂળ) ભિક્ષુપ્રતિમાને ગ્રહણ કરનાર અણગારને કહ્યું–ત્રણ ઉપાશ્રય પડિલેહવાને માટે જોવાને માટે). તે આ પ્રમાણે–૧
આગમનગૃહ-જ્યાં થિક (મુસાફર) વગેરેનું આવવું થાય તેવું ઘર, સભા અને દેવલ વગેરે, ૨ વિવૃત્ત–નહિં ઢાંકેલું ખુલ્લું ગૃહ અને ૩ વૃક્ષના મૂલરૂપ ગૃહ તે વૃક્ષગૃહ, એવી રીતે અનુજ્ઞા-આજ્ઞા લેવાને માટે અને ગ્રહણ-પ્રવેશ ' કરવાને માટે કલો. પ્રતિમાને ગ્રહણ કરનાર અણગારને ત્રણ સંથારા પડિલેહવાને માટે કહ્યું, તે આ-૧ પૃથ્વીશિલા, - ૨ કાષ્ઠશિલા અને ૩ યથાસંસ્કૃત–તૃણાદિક સંથારો. એવી રીતે આજ્ઞા લેવાને માટે અને ગ્રહણ કરવાને માટે કહ્યું.
૧૯૧/. (ટી0) પ્રતિમા એટલે માસિકી વગેરે (બાર) ભિક્ષુની પ્રતિજ્ઞાવિશેષલક્ષણરૂપ, તેને સ્વીકારનાર જે તે અણગારને ત્રણ પ્રકારના ઉપાશ્રય કલ્પે. ઉપાશ્રયન્ત–શીત વગેરેના રક્ષણને અર્થે જે સેવાય છે તે ઉપાશ્રયો-વસતીઓ પ્રત્યક્ષતુમ'–રહેવાને માટે જોવું' રિ૦ રથ અર્થમાં છે, અથ શબ્દ અહિં ત્રણ પદમાં ત્રણે ઉપાશ્રયો પણ પ્રતિમાને સ્વીકારનાર સાધુને કલ્પનીયપણાએ - તલ્યતા પ્રતિપાદન કરવાને અર્થે છે. વા શબ્દ વિકલ્પ અર્થમાં છે. પથિક વગેરેના આગમન યુક્ત અથવા તેના માટે (પથિકોને માટે) બનાવેલું જે ઘર તે આગમનગૃહ, સભા અને પ્રપામંડપ વગેરે. કહ્યું છે કે– .. आगंतु गारत्थजणो जहिं तु, संठाइ जं वाऽऽगमणमि तेसिं। तं आगमोकं तु विदू वयंति, सभा-पवा-देउलमाइयं च ॥१७३।। [बृहत्कल्प० ३४८६ त्ति]
ગૃહસ્થ જનો આવીને જ્યાં રહે છે તે અથવા તેઓનાં આગમનના જે ગૃહ છે તે સભા, પ્રપા અને દેવકુલાદિકને વિદ્વાનો આગંતુકગૃહ કહે છે. તેમાં, તે ઘરના એક દેશભૂત-વિભાગરૂપ ઉપાશ્રય જોવાને માટે કહ્યું છે. (૧૭૩)
એવો સંબંધ જાણવો. તથા વિય'તિ નહિં ઢાંકેલું, તે બે પ્રકારે ૧ અધો અને ૨ ઉદ્ધ. તેમાં પડખેથી એક વગેરે દિશામાં જે ખુલ્લું તે અધોનિવૃત્ત-નહિં ઢાંકેલું અને બાળ વિનાનું ગૃહ તે ઊર્ધ્વનિવૃત્ત. આવા પ્રકારનું જે ગૃહ તે વિવૃત્તગૃહ. કહ્યું
अवाउडं जंतु चउद्दिसिं पि, दिसामहो तिन्नि दुवे य एक्का । अहे भवे तं वियडं गिहंतु, उर्छ अमालं च अतिच्छदं च ॥१७४॥ [बृहत्कल्प० ३५०० त्ति]
258