SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ तत्कारणफलपरंपरा १९० सूत्रम् અનંતર અર્થાદિનો વિનિશ્ચય કહ્યો માટે ત્રણ સ્થાનકમાં અવતરનારી તેના કારણ અને ફ્લની પરંપરાને પણ પ્રસંગથી શ્રી ગૌતમસ્વામીના પ્રશ્ન અને પરમાત્મા શ્રી મહાવીરદેવના ઉત્તર દ્વારા નિરૂપણ કરવાપૂર્વક કહે છે – तहारूवं णं भंते! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणता?, सवणफला, से णं भंते। सवणे किं फले? णाणफले; से णं भंते णाणे किंफले? विण्णाणफले, एवमेतेणं अभिलावेणं इमा गाधा મyriતવ્યાसवणे णाणे य विनाणे, पच्चक्खाणे य संजमे। अणण्हते तवे चेव, वोदाणे अकिरिय निव्वाणे ॥१॥ जाव सा [से] णं भंते! अकिरिया किंफला?, निव्वाणफला, से णं भंते! निव्वाणे किंफले? सिद्धिगइगमणपज्जवसाणफले पन्नत्ते समणाउसो! ।। सू० १९० ।। II તીનવાઈલ્સ તીનો સગો સામનો . (મૂ૦) હે ભગવન્! તથારૂપ શ્રમણ માહન પ્રત્યે સેવા કરનારને તે પર્યાપાસના (સેવા)નું શું ફળ છે? શ્રવણ-સિદ્ધાંત સાંભળવારૂપ ફલ છે. હે ભગવન્! તે શ્રવણનું શું ફલ છે? શ્રુતજ્ઞાનરૂપ ફલ છે. હે ભગવન્! તે જ્ઞાનનું શું ફલ છે? હેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ વિજ્ઞાનફ્ટ છે. એમ આ અભિલાપ વડે આ જણાવતી ગાથા અનુસરવા યોગ્ય છે. શ્રવણનું ફલ જ્ઞાન છે, જ્ઞાનનું ફલ વિજ્ઞાન છે, વિજ્ઞાનનું ફલ પચ્ચખ્ખાણ છે, પચ્ચખ્ખાણનું સંયમ છે, સંયમનું ફૂલ અનાશ્રવ (સંવર) છે, અનાશ્રવનું ફલ તપ છે, તપનું ફલ વ્યવદાન (કર્મનું શોધન) છે, વ્યવદાનનું ફલ અક્રિયા છે અને અક્રિયાનું ફ્લ નિર્વાણ (કર્મથી મુક્તપણું) છે //// યાવત્ હે ભગવન્! અક્રિયાનું શું ફલ છે? નિર્વાણ ફલ છે. હે ભગવન્! તે નિર્વાણનું શું લૂ છે? હે શ્રમણાયુમ્બનું! સિદ્ધિગતિગમન પયત ફલ છે. 7/૧૯૮ll. (ટી) 'તદારૂવે' ત્યા૦િ પાઠ સુગમ છે. વિશેષ એ કે–પર્કપાસના એટલે સેવા, શ્રવણરૂપ લ છે જેણીનું તે શ્રવણફલા. સાધુઓ જ ધર્મકથાદિક સ્વાધ્યાયને કરે છે માટે તેનું શ્રવણ સાધુઓની સેવામાં હોય છે. જ્ઞાન–શ્રુતજ્ઞાન વિજ્ઞાન–અર્થ વગેરેના હેય અને ઉપાદેયપણાને વિનિશ્ચય તે વિજ્ઞાન કહેવાય છે. 'વ'મિતિ પૂર્વે કહેલ અભિલાપ વડે ‘સે અંતે વિત્રીને વિને? પંન્દ્રસ્થાને' ઈત્યાદિથી આ ગાથા અનુસરવી એટલે કે આ ગાથામાં કહેલ પદો કહેવા. સવ' ઈત્યાદિ જણાવેલ અર્થવાળા છે. વિશેષ કહે છે કે–પ્રત્યાયાનં–નિવૃત્તિ (ત્યાગ) દ્વારા પ્રતિજ્ઞાનું કરવું. સંયમ–પ્રાણાતિપાત વગેરે ન કરવું. કહ્યું છે કેपञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः। दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१७२।। [प्रशम० १७२ इति] પાંચ આશ્રવથી વિરમવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયોનો જય કરવો તથા ત્રણ દંડની વિરતિ કરવી–આ સત્તર પ્રકારે સંયમ છે.(૧૭૨) અનાશ્રવ–નવીન કર્મનું ગ્રહણ ન કરવું. અનાશ્રવથી લઘુકર્મપણાએ અનશનાદિ ભેદવાળો તપ થાય છે. વ્યવવાનં-પૂર્વે કહેલ કર્મરૂપ વનનું છેદવું. ('{ નવને' રૂતિ (ધાતુ) વચનાત્ અથવા કર્મરૂપી કચરાનું શોધવું તે તે શોધને રૂતિ (ધાતુ) વચનાત) ક્રિયાયોગનો નિરોધ, નિર્વા-કર્મ વડે કરાયેલ વિકારથી રહિતપણું, સિષ્યતિ–કૃતાર્થ થાય છે જેમાં તે સિદ્ધિ-લોકાગ્ર, તે જ પ્રાપ્યમાન હોવાથી ગતિ, તેમાં ગમન (જવું) તે જ પર્યવસાનફ્લ (સર્વથી અંતિમ ફલ) નિવણસિદ્ધિગતિગમનપર્યવસાનફલ, પ્રજ્ઞત—મેં અને બીજા કેવલીઓએ કહ્યું છે. હે શ્રમણ આયુષ્પન્! આ પ્રમાણે ગૌતમાદિક શિષ્યને આમંત્રણ કરતા થકા ભગવાને કહ્યું હતું. ll૧૯ol /ત્રીજા સ્થાનકના તૃતીય ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાપ્ત ! 252
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy