________________
३ स्थानकाध्ययने उद्देशः ३ देवव्यापाराः १७६ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ૨, નોકવવન–કથુનની નિવૃતિ નહિં–વચન માત્ર તે ડિત્યાદિની જેમ. અથવા શબ્દની વ્યુત્પત્તિનિમિત્તરૂપ ધર્મવિશિષ્ટ અર્થ જે શબ્દ વડે કહેવાય છે તે તદ્દ્વચન, જ્વલન (અગ્નિ), તપન (સૂર્ય) વગેરે શબ્દની જેમ આ યથાર્થ નામ છે. તથા શબ્દની વ્યુત્પત્તિર્નિમિત્તરૂપ ધર્મવિશિષ્ટથી અન્ય-શબ્દની પ્રવૃત્તિનિમિત્તરૂપ ધર્મવિશિષ્ટ અર્થ જે શબ્દ વડે કહેવાય છે તે તદન્યવચન. મંડપ વગેરે શબ્દની જેમ, આ અયથાર્થ વચન છે. બન્નેથી ભિન્ન-વ્યુત્પતિ અને પ્રવૃત્તિનિમિત્તરૂપ ધર્મથી રહિત તે નોવચન, તે ડિત્યાદિની માફક નિરર્થક છે. અથવા ત–આચાર્યાદિનું વચન તે તવચન, આચાર્યાદિથી અન્યનું વચન તે તદન્યવચન, નહિ વિવક્ષા કરેલ પ્રણેતા-કહેનારનું વચન તે નોવચન, વચનમાત્ર. ત્રણ પ્રકારના વચનનો નિષેધ તે અવચન, તે આ પ્રમાણે નોતવચન ઘટની અપેક્ષાએ પટના વચનની જેમ, નોતદન્યવચન-ઘટને વિષે ઘટના વચનની માફક અને અવચન-વચનની નિવૃત્તિ માત્ર. એમ વ્યાખ્યાંતરની અપેક્ષાએ જાણવું. ત–દેવદત્ત વગેરેનું મન અથવા તે ઘટાદિને વિષે મન તે તન્મન. તતો–દેવદત્તથી અન્ય યજ્ઞદત્ત વગેરેનું મન અથવા ઘટની અપેક્ષાએ પટાદિને વિષે મન તે તદન્યમન, સંબંધી વિશેષ (દેવદત્તાદિ)ની વિવેક્ષા વગરનું તો મનો માત્ર તે નોમિન. આ વ્યાખ્યાને અનુસાર અમનનું પણ સ્વરૂપ જાણી લેવું. ll૧૭પી/
પૂર્વના સૂત્રમાં સંયત મનુષ્ય વગેરેના વ્યાપારો કહ્યા, હવે તો પ્રાયઃ દેવના વ્યાપારોને 'તિદી' ઇત્યાદિ આઠ સૂત્રો વડે કહે છે–
“ तिहिं ठाणेहिं अप्पवुट्ठीकाए सिया, तंजहा-तसिं च णं देससि वा पदेसंसि वा णो बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताते वक्कमति विउक्कमति चयंति उववज्जंति। देवा णागा जक्खा भूता णो सम्ममाराहिता भवंति, तत्थ समुट्ठियं उदगपोग्गलं परिणतं वासितुकामं अन्नं देसंसाहरंति ।अब्भवद्दलगंच णंसमुट्ठितं परिणतं वासितुकामं वाउकाए विधुणति, इच्चेतेहिं तिहिं ठाणेहिं अप्पवुढिगाते सिया १। तिहिं ठाणेहिं महावुट्ठीकाए सिया, तं जंहा-तंसिं च णं देसंसि वा पएसंसि वा बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति विठक्कमति चयंति उववज्जति, देवा नागा जक्खा भूता सम्ममाराहिता भवंति, अन्नत्थ समुद्वितं उदगपोग्गलं परिणयं वासिउकामं तं देसं साहरंति, अब्भवद्दलगं च णं समुद्वितं परिणयं वासितुकामं नो वाउआते विधुणति, इच्चेतेहिं तिहिं ठाणेहिं महावुट्टिकाए सिया २ ।। सू० १७६ ।। (મૂળ) ત્રણ કારણ વડે અલ્ય વૃષ્ટિકાય (વરસાદ) થાય, તે આ પ્રમાણે–૧ તે દેશને વિષે અથવા તેના પ્રદેશ (વિભાગ)ને
વિષે ઘણા ઉદક યોનિ વાળો જીવો અને પુદ્ગલો ઉદકપણાએ (પાણીરૂપે) ઉપજતા નથી, ઐવતા નથી, અવતા અને ઉપજતા નથી, ૨ દેવો વૈમાનિક અને જ્યોતિષ્કો, નાગકુમારો (ભવનપતિ દેવો), યક્ષો અને ભૂતો (વ્યંતરો) એઓને સમ્યગુ રીતે આરાધેલ ન હોય ત્યાં-દેશ વગેરેમાં ઉત્પન્ન થયેલ, પરિણત (વાદળારૂપ થયેલ) તેમજ વરસવાને માટે તૈયાર થયેલ ઉદકપુદ્ગલ (મેઘ)નું અન્ય દેશમાં સંહરણ કરી જાય છે, ૩ મેઘના વાદળા વડે ઘેરાયેલ, ઉત્પન્ન થયેલ, પરિણત થયેલ અને વરસવાને માટે તૈયાર થયેલને પ્રચંડ વાયુ નાશ કરે છે. આ ત્રણ કારણો વડે અલ્પ વૃષ્ટિકાય થાય (૧). ત્રણ કારણ વડે મહાવૃષ્ટિકાય થાય, તે આ પ્રમાણે–૧ તે દેશ અથવા પ્રદેશને વિષે ઘણા ઉદાયોનિક જીવો " અને ઉદકના પુદ્ગલો ઉદકપણાએ ઉત્પન્ન થાય છે, ચ્યવે છે, ચ્યવે છે અને ઉપજે છે, ર દેવો, યક્ષો, નાગકુમારો અને
ભૂતો સારી રીતે આરાધન કરાયેલા હોય તો અન્યત્ર-બીજા દેશ વગેરેમાં ઉત્પન્ન થયેલ, પરિણત થયેલ, વર્ષવાને માટે તૈયાર થયેલ ઉદકપુગલનું તે દેશને વિષે સંહરણ કરે છે અર્થાત્ બીજા દેશથી લાવીને વષવે છે, ૩ મેઘ વડે આચ્છાદિત થયેલ, પરિણત થયેલ, વર્ષવાને માટે તૈયાર થયેલ તે વાયુથી નાશ પામતું નથી. આ ત્રણ કારણો વડે
મહાવૃષ્ટિકાય થાય (૨). ll૧૭૬/l. (ટી.) આ સૂત્રો સુગમ છે. 'મા ' ત્તિ અલ્પ-થોડું અથવા ન વર્ષવું, વૃષ્ટિ-નીચે પડવું, વૃષ્ટિપ્રધાનકાય-જીવોનો
227