________________
३ स्थानकाध्ययने उद्देशः ३ शुद्धिकारिणः त्रिविधत्वम् १६९-१७२ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
ઉત્પન્ન થવાથી,ઉપપાત પ્રશસ્ત થાય અને ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્યમાં જે ઉત્પન્ન થાય તે આજાતિપ્રશસ્ત થાય (૫), ત્રણ સ્થાનક વડે માયાવી માયા કરીને આલોચના કરે યાવતુ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે, તે આ પ્રમાણે–જ્ઞાનના
લાભને માટે, દર્શન-સમકિતના લાભને માટે અને ચારિત્રના લાભને માટે (૬). l/૧૬૮ (ટી૦) 'તિહિં કાપોદી' ત્યા૦િ આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે–પૂર્વ સૂત્રમાં મિથ્યાદર્શનવાળાઓની અસંમજસતા–અજ્ઞાનતા કહી. અહિં તો કષાયવાળાઓની અસમંજસતા કહે છે. આ સંબંધ વિશિષ્ટ આ સૂત્રની વ્યાખ્યા'માયી' કપટી, માયા વિષયક ગુપ્ત અકાર્ય કરીને આલોચના કરે નહિં, માયાને જ કરે, શેષ સુગમ છે. વિશેષ કહે છે– આતોવનં-ગુરુને નિવેદન કરવુંપ્રતિમા–મિથ્યાદુષ્કત આપવું,નિં–આત્માની સાક્ષીએ નિંદવું,ગર્દી–ગુરુની સાક્ષીએ ગહ કરવી તે, વિદ્રોટનં–પાપના વિચારને દૂર કરવો, વિશોધનં–આત્માના અથવા ચારિત્રના અતિચારરૂપ મળને ધોવોશુદ્ધ કરવો, મરતા...ત્યાનં–ફરીથી આ પાપ કરીશ નહિ એવો સ્વીકાર કરવો, બહાર્દિ—યથાયોગ્ય, પ છ ” તિ- પાપનું છેદન કરનાર અથવા પ્રાયઃ ચિત્તને વિશુદ્ધ કરનારું તકર્મ–વિગયત્યાગ (નવી) વગેરેને પ્રતિપોત–સ્વીકારે. (માયાવી ઉપરોક્ત આલોચનાદિ કરે નહિં) તે આ પ્રમાણે–મેં આ પાપકર્મ કર્યું માટે નિંદા કરવા યોગ્ય પાપ પ્રત્યે આલોચના કેમ કરું? પોતાના માનની હાનિ થાય એવા અભિમાનથી ૧, વળી હમણાં જ હું પાપ કરું છું માટે સારું નથી એમ કેમ કહું? ૨, હું આ અકૃત્યને ભવિષ્યકાળમાં પણ કરીશ તો પ્રાયશ્ચિત્તને હું કેમ સ્વીકારુ? ૩ (૧), ક્રોત્તિ –એક દિશામાં વિસ્તરનારી ખ્યાતિ, અને સર્વ દિશામાં વિસ્તરનારી જે પ્રસિદ્ધિ તે વર્ણવશ કહેવાય. વર્ણ યશનો પર્યાયવાચક શબ્દ છે. અથવા તનપુvanત્તાક્કીર્તિઃ પ૨મિતે યા–દાન અને પુણ્યના ફળરૂપ કીર્તિ અને પરાક્રમથી જે થાય તે યશ-વર્ણ કહેવાય છે. બન્નેનો નિષેધ તે અકીર્તિ અને અવર્ણ (અયશ), મને સાધુઓથી અવિનય થાય. આ સૂત્ર, નથી પ્રાપ્ત થયેલ પ્રસિદ્ધિ જેની એવા પુરુષની અપેક્ષાવાળું છે (૨), 'માય ફ્રુ ત્તિ માયાને કરીને અર્થાત્ માયા વડે માયા પ્રત્યે આગળ કરીને પરિદાસ્થતિહીન થશે (કીર્તિ-યશ), પુષ્પ વગેરે વડે પૂજા અને વસ્ત્ર વગેરે વડે સત્કાર. આ પૂજા અને સત્કાર એક જ વિવક્ષિત છે, કારણ કે બંનેનું એકરૂપપણું છે. આ સૂત્ર તો પ્રસિદ્ધિ પામેલ (આ સાધુ આચારવાનું છે એવી ખ્યાતિ થયેલી છે જેમની) પુરુષની અપેક્ષાવાળું છે. શેષ સુગમ છે. (૩), પ્રથમ કહેલ તેથી વિપરીતને કહે છે–તિહી’ ત્યાદિ ત્રણ સૂત્ર સ્પષ્ટ છે. 'માયી માય વટુંગાનોન” ત્તિઅહિં અકાર્ય કરવાના કાળમાં જ માયાવી, પરંતુ આલોચના વગેરેના કાળમાં તો અમાયાવી જ હોય. જો એમ ન હોય તો આલોચના વગેરેની સફળતા નહિં થાય. 'સિં” તિ, આ, જે કારણથી માયાવીને આલોક વગેરે ગઈવાળા થાય છે (૪), જે કારણથી અમાયાવીને આલોક વગેરે પ્રશસ્ત થાય છે (૫), જે કારણથી આલોચનાદિ વડે નિરતિચારભૂત અમાયાવી જ્ઞાન વગેરે સ્વસ્વભાવને મેળવે છે. આ કારણથી હું માયા રહિત થઈને આલોચના વગેરેને હું કરું એ પ્રકારની ભાવના છે (૬). I/૧૬૮
આ પ્રથમ શુદ્ધિ કહી, હવે શુદ્ધિ કરનારના અત્યંતર સંપદા વડે ત્રણ પ્રકાર કરતા થકા કહે છે– तओ पुरिसजाया पन्नत्ता, तंजहा-सुत्तधरे, अत्थधरे, तदुभयधरे ।। सू० १६९ ।। कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तओ वत्थाइंधारित्तए वा परिहरित्तए वा, तंजहा-जंगिते, भंगिते,खोमिते शकप्पइणिग्गंथाण वाणिग्गंथीण वा, तओ पायाइंधारित्तए वा परिहरित्तए वा,तंजहा–लाउयपाए वा दारुपाए वा मट्टियापाए वा ।। सू० १७० ।। तिहिं ठाणेहिं वत्थं धरेज्जा, तंजहा–हिरिप[वात्तियं, दुगुंछाप[वात्तियं, परीसहप[वात्तियं ।। सू० १७१ ।। Hओ आयरक्खा पन्नत्ता, तंजहा-धम्मियाते, पडिचोयणाते, पडियोएत्ता भवति, तुसिणीतो वा सिता, उद्वित्ता वा माताते एगंतमंतमवक्कमेज्जा। णिग्गंथस्स णं गिलायमाणस्स कप्पंति ततो वियडदत्तीओ पडिग्गाहित्तते,
221