SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः २ संसार जीव वर्णनम् १६२ सूत्रम् સેવ' ત્તિ નહિં પીને ૧૨ [૩], સૂઈને, નહિં સૂઈને ૧૩, યુદ્ધ કરીને, યુદ્ધ નહિં કરીને ૧૪, 'નજ્ઞ' ત્તિ॰ બીજાને જીતીને, બીજાને નહિં જીતીને ૧૫ 'પાનિ।િજ્ઞા' અતિશય જીતીને અથવા બીજાનો પરિભંગ (નુકશાન) પ્રાપ્ત કરીને રાજી થાય છે.1 કારણ કે ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર (શત્રુ) વિષયમાં ઘણા પૈસાના વ્યય વડે નિર્મુક્ત થવાથી અથવા પ્રતિવાદીનો પરાભવ કરીને રાજી થાય છે કેમ કે સંભાવિત અનર્થ વડે મૂકાયેલ હોય છે. 'નો જેવ' ત્તિ પરાજય નહિં કરીને ૧૬ [૪], 'સદ્દે' ત્યાદ્િ॰ ગાથા સૂત્રથી જ જાણવી. કેમ કે ત્યાં આ ગાથાને વિસ્તારેલ છે. 'વૅમિન્ને' ત્યા॰િ 'ડ્વમ્' એટલે સૂત્રમાં કહેલ ગત્વાદિ ક્રમ વડે એક એક શબ્દાદિ ?વિષયમાં વિધિ અને પ્રતિષેધ એ બન્ને વડે દરેકમાં ત્રણ ત્રણ આલાપક સૂત્રો કાલવિશેષના આશ્રયવાળા (ભૂત, વર્તમાન અને ભવિષ્યને આશ્રયીને) સુમન, દુર્મન અને નોસુમનનોદુમ્મન (મધ્યસ્થ) આ ત્રણ પદવાળા કહેવા. આ જ હકીકત બતાવતા થકા કહે છે—'સદ્દ'મિત્યાદ્રિ કહેલ અર્થવાળા છે. 'વૅ વારૂં ગંધારૂં' ત્યાદ્રિ જેમ શબ્દમાં વિધિ નિષેધ વડે ત્રણ ત્રણ આલાપકો કહ્યા એમ જ 'રુંવાડું પાસિત્તે' ત્યાદ્રિ ત્રણ ત્રણ જ બતાવવા યોગ્ય છે. આ પ્રમાણે કરવાથી જે થાય છે તે કહે છે—'વ્હે' ફત્યાવિ॰ એક એક વિષયમાં છ આલાપકો કહેવા યોગ્ય થાય છે, તે શબ્દમાં બતાવેલ જ છે, રૂપાદિમાં ફરી આ પ્રમાણે ૧ રૂપને જોઈને સુમન, દુર્મન અને નોસુમનનોદુમ્મન ૨ એમ હું જોઉં છું, ૩ એમ હું જોઈશ, ૪ એમ નહિં જોઈને ૫, હું નહિં જોઉં છું ૬, હું નહિં જોઈશ એમ છ, એવી રીતે ગંધને સૂંઘીને છ, રસને આસ્વાદીને છ, સ્પર્શોને સ્પર્શીને છ. ૧૬૦।। 'તદેવ ાળા ય' ત્તિ (તેમજ સ્થાનો) જે સંગ્રહગાથામાં કહેલ છે તેને વિચારતાં થકાં કહે છે—'તઓ ના' રૂત્યાવિ॰ ત્રણ સ્થાનો નિઃશીલને એટલે સામાન્યથી શુભ સ્વભાવ રહિતને, વિશેષથી વળી નિવ્રુતસ્ય—પ્રાણાતિપાત વગેરેથી નહિં વિરામ પામેલને, નિશું ગમ્ય—ઉત્તરગુણની અપેક્ષાએ–લોક, કુળ વગેરેની અપેક્ષાએ મર્યાદા રહિતને અને નિષ્ઠત્યાાનપૌષધોપવાસસ્ય—પોરિસી વગેરે નિયમ તથા પર્વદિનમાં ઉપવાસ રહિતને ગર્દિતાનિ—નિંદનીય થાય છે, તે આ પ્રમાણે— 'અસ્મિ' તિ॰ વિભક્તિના બદલવાથી આ લોક-આજન્મ ગર્હિત થાય છે, કારણ કે પાપની પ્રવૃત્તિ દ્વારા વિદ્વાન લોકો વડે ગર્ષિત બને છે. તથા ૩પપાત—અકામ નિર્જારાદિ (બાલતપસ્યા વગેરે)થી જનિત (થયેલ) કિલ્બિષિક વગેરે દેવભવ અથવા નાકનો ભવ, '૩પપાતો રેવનારાના'મિતિ [નાર દેવાનામુપપાતઃ તત્ત્વાર્થ ૬૦ ૨, સૂ॰ રૂ] વચનાત્—નારક અને દેવોને ઉપપાત હોય છે. આ તત્ત્વાર્થ સૂત્રના વચનથી કિલ્બિષિક, આભિયોગિક વગેરે રૂપપણાએ ગર્ષિત થાય છે. બાજ્ઞાતિઃત્યાંથી ચ્યવીને અથવા ઉત્ત્તને કુમાનુષ્યપણારૂપ અથવા તિર્યંચપણારૂપ ગર્હિત થાય છે. ગર્દિતથી વિપર્યય (પ્રશસ્ત) ને કહે છે-'તઓ' ફત્યાદ્રિ સૂત્ર પાઠથી સિદ્ધ છે. II૧૬૧|| આ ગર્હિત અને પ્રશસ્ત સ્થાનો સંસારીઓને જ હોય છે માટે સંસારીજીવનું નિરૂપણ કરવા માટે કહે છે. તિવિહા સંસારસમાવત્રા નીવા પન્નત્તા, તંનહા-ફથી, પુરિતા, નપુંસા। તિવિદ્દા સવ્વનીવા પન્નત્તા, તંનહાસમ્મીિ, મિચ્છટ્ટિી, સમ્મામિવિદી યા બહવાતિવિહા સવ્વનીવા પન્નત્તા, તનહા-પુખ્તત્તા, બબ્બત્તી, णोपज्जत्तगाणोअपज्जत्तगा । एवं सम्मद्दिट्टी परित्ता, पज्जत्तगा, सुहुम सन्नि भविया य ।। सू० १६२ ।। (મૂળ) ત્રણ પ્રકારે સંસારી જીવો કહેલ છે, તે આ પ્રમાણે—સ્ત્રી, પુરુષ અને નપુંસક. ત્રણ પ્રકારે સર્વ જીવો કહેલ છે, તે આ પ્રમાણે—સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ, અથવા ત્રણ પ્રકારે સર્વ જીવો કહેલ છે, તે આ પ્રમાણે—પર્યાપ્તકો, અપર્યાપ્તકો અને નોપર્યાપ્તકોનોઅપર્યાપ્તકો (સિદ્ધો). એમ સમ્યગ્દૃષ્ટિની જેમ ત્રણ પ્રકારે પરિત્ત–પ્રત્યેકશરીરી, અપરિત્તસાધારણશરીરી અને નોપરિત્તનોઅપરિત્ત (સિદ્ધ). પર્યાપ્તક, અપર્યાપ્તક અને નોપર્યાપકનોઅપર્યાપ્તક સૂક્ષ્મ, બાદર 1. કોઈપણ કારણે બીજાને નુકશાન થાય ત્યારે પોતે રાજી થાય કે હવે આ મારૂં કાંઈપણ બગાડી શકશે નહીં. 2. શબ્દને સાંભળીને એ વિધિ, અને નહિઁ સાંભળીને એ પ્રતિષેધ. 212
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy