SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः २ पुरुषप्रकार वर्णनम् १६०-१६१ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ જીતીને ૧૬ [૪], શબ્દને સાંભળીને અને શબ્દને નહિં સાંભળીને ૧૭, રૂપને જોઈને અને નહિ જોઈને ૧૮, ગંધને સૂંઘીને અને નહિં સૂંઘીને ૧૯, રસને આસ્વાદીને અને નહિં આસ્વાદીને ૨૦, સ્પર્શને સ્પર્શીને અને નહિં સ્પર્શીને ૨૧ એમ એકવીશ પદમ વિધિ અને પ્રતિષેધથી ત્રણ કાલરૂપ છ ભંગ વડે ગુણવાથી ૧૨૬ અને એક પ્રથમનું સ્થાને એમ સર્વ મલી ૧૨૭ સ્થાન થાય. તે સ્થાન શીલરહિત પુરુષને ગહિત હોય છે અને શીલવંતને સારું હોય છે [૫]. એવી રીતે એક એક શબ્દાદિ વિષયમાં ત્રણ ત્રણ આલાપકો કહેવા યોગ્ય છે. શબ્દ સાંભળીને કોઈએક સુમન, કોઈએક દુર્મન અને કોઈએક મધ્યસ્થ થાય છે. એમ સાંભળતાં થકાં અને સાંભળીશ આમાં પણ પૂર્વોક્ત રીતે જાણવું. એ પ્રમાણે નહિં સાંભળીને કોઈએક સુમન, કોઈએક દુર્મન અને કોઈએક મધ્યસ્થ થાય છે. કોઈએક નહિં સાંભળતાં થકાં અને નહિં સાંભળીશ આમાં પણ પૂર્વની જેમ જાણવું. એવી રીતે રૂપ, ગંધ, રસ અને સ્પર્શના વિષયમાં દરેકને વિષે છ છ આલાપકો કહેવા યોગ્ય છે. તે સર્વ ૧૨૭ આલાપકો થાય છે. /૧૬oll. ત્રણ સ્થાનકો શીલ રહિતને, વ્રત રહિતને, નિર્ગુણને, મર્યાદા રહિતને, પચ્ચખાણપૌષધોપવાસ રહિતને ગર્પિત (નિંદિત), થાય છે, તે આ પ્રમાણે આ લોક ગહિત થાય છે, ઉપરાત ગર્પિત થાય છે (કિલ્બિપી વગેરે દેવ અગર નારકમાં ઉ૫પાત થય છે), આયાતિ-તે દેવાદિથી અવીને કુમાનુષ્યપણું અથવા તિર્યચપણારૂપ ગર્ણિત થાય છે. ત્રણ સ્થાનો સુશીલને, સુવ્રતને, ગુણવાનને, મર્યાદાવાળાને, પ્રત્યાખ્યાનપૌષધોવાસ સહિતને પ્રશસ્ત (રૂડા) થાય છે, તે આ પ્રમાણે-આ લોક પ્રશસ્ત થાય છે, ઉપપાત પ્રશસ્ત થાય છે (ઉત્તમ દેવાદિમાં ઉપજે છે), આયાતિ-ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્યાદિપણાથી પ્રશસ્ત થાય છે. I/૧૬૧// (ટી.) તમો પુરિસે' ત્ય૦િ પુરુષજાતો-પુરુષપ્રકારો. સારું મન છે જેને તે સુમન હર્ષવાળો, એમ જ દુર્મન-દીનતા વગેરેવાળો ફ્લેષી અને નોસુમનનોદુશ્મનમધ્યસ્થ અર્થાત્ સમતાવાળો. સામાન્યથી પુરુષના પ્રકારો કહ્યા, એ પુરુષોને જ વિશેષથી ગતિ વગેરે ક્રિયાની અપેક્ષાએ 'તો' ફ્યુરિ સૂત્રો વડે કહે છે. તેમાં અત્યા–કોઈક વિહાર ક્ષેત્ર વગેરેમાં જઈને (નામ શબ્દ સંભાવના અર્થમાં છે.) કોઈએક સુમના મવતિ–રાજી થાય છે, તેમજ અન્ય દુર્મના–શોચ પામે છે, અન્ય સમભાવે જ રહે છે. આ અતીતકાળના સૂત્રની જેમ વર્તમાન અને ભવિષ્યકાલ સંબંધી સૂત્રમાં પણ જાણવું. વિશેષ“નામીને' ઇત્યાદિને વિષે ઇતિ શબ્દ હેતના અર્થમાં છે. વમાંતે' ઇત્યાદિ પ્રતિષેધ સૂત્રો અને આગમન સૂત્રો પણ સુગમ છે. 'ઘવમ્' આ ઉપર કહેલ અભિલાપ વડે શેષ સૂત્રો પણ કહેવા. હવે કહેલ અને નહિં કહેલ સૂત્રોને સંગ્રહ કરવા થકા ગાથાપંચક પ્રત્યે કહે છે–તે ચારિત્ર ગંતા-જઈને, અગંતા-નહિં જઈને અને આગંતા-આવીને એમ કહેલ છે. IT iતત્તિअणागंता णामेगे सुमणे भवइ, अणागंता णामेगे दुम्मणे भवइ, अणागंता णामेगे नोसुमणेनोदुम्मणे भवइ 3, नाई આવીને એક સુમન થાય છે, નહિં આવીને એક દુશ્મન થાય છે, નહિં આવીને એક મધ્યસ્થ થાય છે. પર્વ ન આચ્છામીતિ ૩, એમ નહિં આવીને એક સુમન વગેરે થાય છે, પર્વ ન માનિસાનીતિ ૩, એમજ નહિં આવીશ એમ કોઈએક સુમન વિગેરે થાય છે. વિત્તિ' ઉત્ત. ઊભા રહીને સુમન, દુર્મન અને મધ્યસ્થ થાય છે. હવે 'વિટ્ટાનીતિ વિક્િસાનીતિ' એમ ઊભો છું, ઊભો રહીશ. 'વિદ્રિત્તા'—ઊભો નહિં રહીને. અહિં પણ કાળથી ત્રણ સૂત્ર છે. એમ બધે સ્થળે કહેવું. વિશેષ કહે છે—'નિષા'—બેસીને, "નો વેવ'ત્તિ નહિં બેસીને ૪ [૧], દવા-કાંઈક વિનાશીને, મહત્વા–નહિં વિનાશીને, ૫, છત્ત્વા–બે વિભાગ કરીને, નષ્કિન્ધા—બે ભાગ નહિં કરીને ૬, 'ગુફત્ત' ત્તિ પદવાક્યાદિને કહીને ' ત્તિ નહિં કહીને ૭, "સિત્તે' ત્તિ કહેવા યોગ્ય કોઈકને સંભાષણ કરીને, નો વેવ' ઉત્ત. માસિત્તા કોઈને કાંઈપણ નહિં કહીને ૮ [૨], 'વ' ૦િ આપીને, નહિં આપીને ૯, ખાઈને, નહિં ખાઈને ૧૦, મેળવીને, નહિં મેળવીને ૧૧, પીત્વા–પીને 'નો 1-2. જઈને આ વિધિ અને નહિ જઈને આ પ્રતિષેધ, એમ દરેક સૂત્રમાં જાણવું. જઈને એ ભૂતકાલ અને જાતાં થકાં એ વર્તમાનકાલ અને જઈશ એ ભવિષ્યકાલ, એ ત્રણ કાલ આશ્રયી છ ભંગ થાય છે. – 211
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy