SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ उत्पत्तिस्वरूपम् विमानवर्णनम् तिस्रः प्रज्ञप्त्यश्च १५०-१५२ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ तओ पन्नत्तीओ कालेणं अहिज्जंति, तंजहा-चंदपन्नत्ती, सूरपन्नत्ती, दीवसागरपन्नत्ती ।। सू० १५२।। तिट्ठाणस्स पढमो उद्देसो समत्तो ॥ (મૂળ) લોકને વિષે શીલ રહિત, વ્રત રહિત, નિર્ગુણ, મર્યાદા રહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત એવા ત્રણ (પ્રકારના) મનુષ્યો, કાળસમયે મરણ પામીને નીચે સાતમી નરકને વિષે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નરયિકપણાએ ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–રાજાઓ-ચક્રવર્તી અને વાસુદેવો, માંડલિક-સામાન્ય રાજાઓ અને મહાઆરંભવાળા કૌટુંબિકો. [અને] લોકમાં સારા શીલવાળા, સારા વ્રતવાળા, ગુણ સહિત, મર્યાદા સહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ સહિત એવા ત્રણ (પ્રકારના) મનુષ્યો કાળસમયે મરણ પામીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનને વિષે દેવપણાએ ઉત્પન્ન થનારા હોય છે. તે આ પ્રમાણે-કામભોગને છોડનારા રાજાઓ, સેનાપતિઓ અને લેખાચાર્યો (ભણાવનારા વગેરે). //૧૫ol. બ્રહ્મલોક અને લાંતકદેવલોકને વિષે વિમાનો ત્રણ વર્ણવાળા કહેલા છે, તે આ પ્રમાણે—કાળા, લીલા અને રાતા. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકને વિષે દેવોનાં ભવધારણીય શરીરો ઉત્કૃષ્ટથી ત્રણ હાથ ઊંચાઈપણે કહેલા છે. ll૧૫૧// ત્રણ પ્રજ્ઞપ્તિઓ યોગ્ય કાળે જ (પ્રથમ અને છેલ્લી પૌરિસીમાં) ભણાય છે, તે આ પ્રમાણે–ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. /૧૫૨ // . (ટી૦) 'તો' રૂલ્યારિ નિઃશીના' શુભ સ્વભાવ રહિત અર્થાત્ દુઃશીલો, એનું જ વર્ણન કરે છે–'નિતા' પ્રાણાતિપાતાદિથી વિરામ નહિં પામેલા, 'નિ '–ઉત્તરગુણના અભાવથી, 'નિર' ત્તિ મર્યાદા વગરનાં અર્થાત્ સ્વીકારેલ પ્રતિજ્ઞાનું પાલન નહિં કરવાથી, તથા પ્રત્યાઘાન-નવકારસી વગેરે, પૌષધ-અષ્ટમી વગેરે પર્વ દિવસે ઉપવાસ-અભક્તાર્થ કરવો (ભોજનનો ત્યાગ કરવો) તે બે—૧ પ્રત્યાખ્યાન અને ૨ પૌષધોપવાસ, તેનાથી જે નીકળેલા (રહિત) તે નિમ્પ્રત્યાખ્યાન-પૌષધોપવાસવાળા, 'તમારે'-મરણને અવસરે મૃત્યુ પામીને 'રયાપ' રિ૦ પૃથિકાયિકપણું વગેરેના વ્યવચ્છેદને માટે (નેરયિકપણું કહ્યું છે) તે નરકમાં એકેંદ્રિયપણાએ, તેનાથી અન્ય પણ સૂક્ષ્મ એકેન્દ્રિય આદિમાં બીજા જીવો પણ, ઉત્પન્ન થાય છે. ત્યાં નરકમાં તો ઉત્પન્ન થનારા રાજાઓ-ચક્રવર્તી અને વાસુદેવો, માંડલિકો–બાકીના (સામાન્ય) રાજાઓ તેમજ જે મહારંભ કરનારા અર્થાત્ પચંદ્રિય વગેરેનો ઘાત કરવો વગેરે મહાપાપ કર્મના કરનારા કુટુંબીઓ જાણવા. બીજું સુગમ છે. અપ્રતિષ્ઠાન નામના નરકાવાસની સમાન સ્થિતિ વગેરે વડે સર્વાર્થસિદ્ધમાં જે ઉત્પન્ન થાય છે તેઓને કહે છે 'તો' રૂત્યા૦િ સુગમ છે. રાજાઓ પ્રતીત છે. પરિત્યામમો–સર્વવિરતિધરો, આ વાક્ય ઉત્તર બે પદમાં પણ જોડવું, સેનાપતિઓ-સૈન્યના નાયકો, પ્રશસ્તિારો–લેખોચાર્ય વગેરે (ક્યાંક ધર્મશાસ્ત્રના પાઠકો એમ પણ જણાવેલ છે.) સર્વાર્થસિદ્ધમાં ઉપજે છે. ઉપર કહેલ સર્વાર્થસિદ્ધ વિમાનની સામ્યતાથી વિમાનાંતર-બીજા વિમાનોનું નિરૂપણ કરવા માટે કહે છે–વં' ત્યાવિ અહિં “જિદ્દી નીતા સોહિય' ઉત્ત. આ પ્રમાણે ત્રિવિધપણું પુસ્તકને વિષે દેખાય છે, અર્થાત્ આ સૂત્રમાં કૃષ્ણ, નીલ અને રક્ત આ ત્રણ વર્ષો પાંચમા તથા છઠ્ઠા દેવલોકના વિમાનોને વિષે કહ્યા છે. સ્થાનાંતરમાં તો રક્ત, પીત અને શુક્લપણાએ પણ કહેલ છે, કારણ કે કહ્યું છે કેसोहम्मे पंचवन्ना, एक्काहाणी य जा सहस्सारो । दो दो तुल्ला कप्पा, तेण परं पुंडरीयाई ।।७२।। [बृहत्सं० १३२ त्ति] સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે વિમાનો પાંચ વર્ણવાળા છે, પછી બે બે દેવલોકને વિષે યાવત્ સહસ્ત્રાર પર્યત હાનિ 1. सेणावई पसत्थारं रायाणं देवयाणं च। आव. नि० ११० पू... प्रशास्तारं प्रकर्षण शास्ता प्रशास्ता तं धर्मपाठकादिलक्षणम् आवश्यक सूत्रस्य द्वितीयेऽध्ययने हारिभद्र्यां वृत्तौ ।। 201
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy