SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ उत्पत्तिस्वरूपम् विमानवर्णनम् तिस्रः प्रज्ञप्त्यश्च १५०-१५२ सूत्राणि ઈષપ્રાન્ભારા આઠમી પૃથ્વી છે, શેષ-બીજી પૃથ્વીઓ રત્નપ્રભા વગેરે મહાપ્રાભરા છે, કારણ કે તેઓનું એક લાખ એંશી હજાર યોજનાનું જાડાઈપણું છે, તે આ પ્રમાણેपढमाऽसीइसहस्सा, बत्तीसा अट्ठवीस वीसा य । अवार सोलस य अट्ठ, सहस्स लक्खोवरि कुज्जा ।।६८॥ [વૃદë૦ ૨૪૧ રૂ]િ પહેલી નરક એક લાખ ને એંશી હજાર યોજનની, બીજી એક લાખ ને બત્રીસ હજાર યોજનની, ત્રીજી એક લાખ અઢાવીશ હજાર યોજનની, ચોથી એક લાખ ને વીશ હજાર યોજનની, પાંચમી એક લાખ ને અઢાર હજાર યોજનની, છઠ્ઠી એક લાખને સોળ હજાર યોજનાની અને સાતમી એક લાખ ને આઠ હજાર યોજનની જાડી છે. (૬૮) વિખંભ એટલે લંબાઈપહોળાઈ, તે નરક પૃથ્વીઓના ક્રમ વડે એક રાજ (રજ્જ)થી આરંભીને સાત રાજપ્રમાણ છે. અથવા થોડી નીચે નમેલ હોવાથી ઇષત્પ્રાગુભારા નામ છે. I/૧૪૮. પ્રકૃત્યા-સ્વભાવથી ઉદકરસ વડે યુક્ત સમુદ્રો ક્રમથી બીજો, ત્રીજો અને છેલ્લો છે. પહેલો, બીજો અને છેલ્લો સમુદ્ર ઘણા જલચર જીવોવાળા છે અને બીજા સમુદ્રો તો અલ્પ જલચરવાળા છે. કહ્યું છે કે– 'लवणे उदगरसेसु य, महोरया मच्छ-कच्छहा भणिया । अप्पा सेसेसु भवे, न य ते णिम्मच्छया भणिया ।।६९।। ૧ લવણ, ઉદકરસ યુક્ત આ કાલોદાદિ ત્રણ સમુદ્રો છે અને ૨ કાલોદ, ૩પુષ્કરોદ અને ૪ સ્વયંભૂરમણમાં મહોરગો, મસ્યો અને કાચબા કહેલા છે અને શેષ-બીજા સમુદ્રોમાં મસ્યાદિ થોડા છે, પરંતુ મત્સ્યરહિત નથી. (૬૯) વળ બીજું પણ કહે છેलवणे कालसमुद्दे, सयंभुरमणे य होंति मच्छा उ । अवसेससमुद्देसुं, न हुंति मच्छा न मयरा वा ।।७०।।[बृहत्सं० ९०] લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્રને વિષે ઘણા) મલ્યો (વગેરે) હોય છે, અવશેષ-બાકીના સમુદ્રોને વિષે (પ્રાયઃ) મત્સ્યો અને મગરો હોતા નથી. અહિં પ્રાયઃ શબ્દ કેમ કહો છો તે શંકાનું સમાધાન કરતાં કહે છે કેनत्थि त्ति पउरभावं, पडुच्च न उ सव्वमच्छपडिसेहो । अप्पा सेसेसु भवे, न य ते निम्मच्छया भणिया ।।७१॥ [વૃદë૦ ૨૪ તિ] પૂર્વની ગાથામાં કહેવું છે કે ‘મસ્યો નથી તે બહુત્વની અપેક્ષાએ કહેલ છે, પરંતુ મલ્યનો નિષેધ સર્વથા સમજવો નહિં અર્થાત્ બીજા સમુદ્રોને વિષે થોડા મલ્યો છે, તે મત્સ્ય રહિત કહેલા નથી. (૭૧) I/૧૪૯l ક્ષેત્રના અધિકારથી જ અપ્રતિષ્ઠાન નામના નરકક્ષેત્રમાં (નરકાવાસમાં) જેઓ ઉત્પન્ન થાય છે તેઓને કહે છે – तओ लोगे णिस्सीला णिव्वता णिग्गुणा निम्मेरा णिप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए अप्पतिट्ठाणे णरए णेरइयत्ताए उववज्जति, तंजहा-रायाणो, मंडलीया, जे य महारंभा कोडंबी। तओ लोए सुसीला सुव्वया सग्गुणा समेरा स पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववत्तारो भवंति, तंजहा–रायाणो परिचत्तकामभोगा, सेणावती, पसत्थारो।। सू० १५०।। बंभलोग-लंतएसु णं कप्पेसु विमाणा तिवण्णा पन्नात्ता, तंजहा-किण्हा, नीला, लोहिया। आणयपाणयाऽऽरणच्चुतेसुणं कप्पेसुदेवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेणं तिन्नि रयणीओ उद्धं उच्चत्तेणं पनत्ता // સૂ૦ ૨૫// 1. તુલના-"#તિ બત. સમુદ્દા વહુમચ્છ-છમાફ પvvIRા? નોય! તો સમુદા પન્ના, તંનદી-નવી, તોપ, સયંમનો अवसेसा समुद्दा अप्पमच्छ-कच्छभाइणा नोच्चेव णं णिम्मच्छ-कच्छभा पण्णत्ता समणाउसो।" जीवाजीवाभि० ३/३०३ 2. આ ૬૯મી ગાથામાં પુષ્કરોદ સમુદ્રમાં પણ ઘણા મલ્યો કહેલ છે તે મતાંતર સંભવે છે, કારણ કે મૂલસૂત્રમાં અને ૭૦મી ગાથામાં તથા સંગ્રહણી વગેરેમાં અલ્પ મલ્યો કહેલ છે. 200
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy