SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ आयुस्वरूपम् १४४ - १४६ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ दोच्चार णं सक्करप्पभाए पुढवीए णेरइयाणं उक्कोसेणं तिन्नि सागरोवमाइं ठिती पन्नत्ता १। तच्चाए णं वालुयप्पभाए पुढवीए जहन्नेणं णेरइयाणं, तिन्नि सागरोवमाई ठिती पन्नत्ता २ ।। सू० १४६।। (મૂળ) બાદર તેજસ્કાયિકોની ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્રિ પ્રમાણ સ્થિતિ કહેલી છે. બાદરવાયુકાયિકોની ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષ પ્રમાણ સ્થિતિ કહેલી છે. ૧૪૪ અથ શબ્દ પ્રશ્નાર્થક છે. હે ભગવન્! કમલશાલી ચોખા, વ્રીહિ–શેષ સામાન્ય ચોખા, ઘઉં, જવ, જવજવ (જવની એક જાતિ), આ બધા ય ધાન્યોને-કોઠામાં નાખેલા, પાલામાં રાખેલા, મંચોની ઉપર સ્થાપન કરેલા, માળ ઉપર રાખેલા, દ્વારને વિષે છાણ વગેરેથી લીંપીને રાખેલ, ચોતરફ લીંપીને રાખેલા, રેખાદિ વડે લાંછન (ચિહ્ન) કરેલા, માટી પ્રમુખની છાપવાળા અને ઢાંકેલા હોય એવા ધાન્યોની કેટલા કાળ સુધી યોનિ (જેમાં અંકુરની ઉત્પત્તિ થાય) રહે છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત પર્યંત અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી રહે છે. ત્યારપછી યોનિ વર્ણાદિથી હીન થાય છે, ત્યારબાદ યોનિ વિણસવાને સન્મુખ થાય છે, ત્યારપછી યોનિ નાશ પામે છે, ત્યારબાદ તે બીજ અબીજ થાય છે, ત્યારપછી યોનિનો વ્યવચ્છેદ (અભાવ) કહેલ છે. ૧૪૫ બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં નૈયિકોની ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમપ્રમાણ સ્થિતિ કહેલી છે (૧), ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જન્યથી ત્રણ સાગરોપમપ્રમાણ સ્થિતિ કહેલી છે (૨). ૧૪૬॥ (ટી૦) 'વાયરે’ત્યાદ્રિ બે સૂત્ર સ્પષ્ટ છે, સ્થિતિના અધિકારથી જ આ બીજા અધિકારને કહે છે—'અદ્દે'ત્યાદ્રિ 'અન્ન મંતે' ત્તિ અથ શબ્દ પ્રશ્નોત્ત૨ અર્થમાં છે. 'મસ્તે' ત્તિ॰ ભદન્ત-કલ્યાણના અને સુખના હેતુપણાથી કલ્યાણરૂપ અને માટે કહે છે— સુખરૂપ છે; भदि कल्लाणसुहत्थो, धाऊ तस्स य भदंतसद्दोऽयं । स भदंतो कल्लाणं, सुहो य कल्लं किलारोग्गं ॥ ६१ ॥ [विशेषावश्यक० ३४३९ इत्यादि ] ભદિ ધાતુ કલ્યાણ અને સુખના અર્થમાં છે, તે દિ ધાતુથી ઔણાદિગણથી પ્રત્યય કર્યો છતે ભદન્ત શબ્દ સિદ્ધ થાય છે, તેથી ચોક્કસ થાય છે કે ભદંત શબ્દ કલ્યાણ તેમજ સુખરૂપ અર્થમાં છે. કલ્યાણ શબ્દમાં અંતર્ભૂત ‘કલ્ય’ શબ્દ આરોગ્યવાચક છે (૬૧) ઇત્યાદિ. અથવા સિદ્ધોને અગર સિદ્ધિના માર્ગને ભજે છે, સેવે છે. વળી શિવના અભિલાષીઓ વડે જે સેવાય છે તે ભદત્ત. કહ્યું છે કે— अहंवा भज सेवाए, तस्स भयंतो त्ति सेवए जम्हा । सिवगइणो सिवमग्गं, सेव्वो य जओ तदत्थीणं ॥ ६२ ॥ [વિશેષાવશ્ય૦ રૂ૪૪૬] અથવા મન્ ધાતુ સેવાના અર્થમાં છે. તે ધાતુનું મનંત રૂપ થાય છે, તેથી સિદ્ધોને અને શિવમાર્ગને સેવે છે અથવા મોક્ષાભિલાષીઓ વડે જે સેવાય છે. (૬૨) તે મનંત કહેવાય છે. માતિ—દીપે છે, પ્રાનતે વા—શોભે છે, અથવા જ્ઞાન, તપ અને ગુણની શોભા વડે જે શોભાયમાન છે તે જ ભદન્ત અથવા ભ્રાજન્ત. કહ્યું છે કે— अहवा भा भाजो वा, दित्तीए होइ तस्स भंतो त्ति । भाजतो वाऽऽयरिओ, सो णाण - तवोगुणजुई ||६३ ॥ [विशेषावश्यक० ३४४७ त्ति] અથવા ભા તથા વ્રજ ધાતુ દીપ્તિના અર્થમાં છે તેનો પ્રાન્ત તથા પ્રાનન્ત શબ્દ બને છે. એટલે જે જ્ઞાન અને તપ ગુણ વડે પ્રકાશે છે તે આચાર્ય માન્ત અથવા બ્રાનન્ત કહેવાય છે. (૬૩) અથવા ભ્રાન્તઃ—મિથ્યાત્વ વગેરે (બંધહેતુઓ)થી રહિત-મિથ્યાત્વ વગેરેમાં ન રહેલ એવો અર્થ એટલે ભ્રાંત અથવા 197
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy