________________
३ स्थानकाध्ययने उद्देशः १ उपकार स्वरूपम् १३५ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
सोअंतिओना नव लेह छे.) (६). ॥१३४॥
હવે હે ભગવન્! શા માટે દેવો અહિં આવે છે? તે પ્રશ્નના જવાબમાં કહે છે—અર્હતોનું ધર્માચાર્યપણાએ મહાન્ ઉપકાર । વગેરેને માટે આવે છે અને જેના ઉપકારનો બદલો ન વાળી શકાય એવા ભગવાન્ ધર્માચાર્યો છે, જેથી સૂત્રકાર
પૂજા
હોવાથી
दुहे छे
तिण्हं दुप्पडियारं समणाउसो ! तंजहा - अम्मापिउणो १ भट्टिस्स २ धम्मायरियस्स ३ ।
संपातो वि य णं केइ पुरिसे अम्मापियरं सयपाग-सहस्सपागेहिं तिल्लेहिं अब्मंगेत्ता, सुरभिणा गंधट्टएणं उव्वट्टित्ता, तिहिं उदगेहिं मज्जावित्ता, सव्वालंकारविभूसियं करेत्ता, मणुन्नं थालीपागसुद्धं अट्ठारसवंजणाठलं भोयणं भोयावेत्ता जावज्जीवं पिट्ठिवडेंसियाए परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं भवइ । अहे णं से तं अम्मापियरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पत्रवित्ता परूवित्ता ठावित्ता भवति, तेणामेव तस्स अम्मापस्स सुप्पडितारं भवति समणाउसो । १ ।
केइ महच्चे दरिद्दं समुक्कसेज्जा, तए णं से दरिद्दे समुक्किट्ठे समाणे पच्छा पुरं च णं विडल भोगसमितिसमन्नागते यावि विहरेज्जा, तए णं से महच्चे अन्नया कयाइ दरिद्दीहूए समाणे तस्स दरिद्दस्स अंतिए हव्वमागच्छेज्जा, तए सेदरि तस्स भट्टिस्स सव्वस्समवि दलयमाणे तेणावि तस्स भट्टिस्स दुप्पडियारं भवति । अहे णं से तं भट्टि केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पन्नवइत्ता परूवइत्ता ठावइत्ता भवति, तेणामेव तस्स भट्टिस्स सुप्पडियारं भवति
२।
केति तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतियं एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निस्सम्म कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववन्ने, तए णं से देवे तं धम्मायरियं दुब्भिक्खातो वा देसातो सुभिक्खं देतं साहरेज्जा, कंताराओ वा णिक्कंतारं करेज्जा, दीहकालिएणं वा रोगातंकेण अभिभूतं समाणं विमोज्जा, तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवति । अधे णं से तं धम्मायरियं केवलिपन्नत्ताओ धम्माओ भट्टं समाणं भुज्जो वि केवलिपन्नत्ते धम्मे आघवतित्ता जाव ठावतित्ता भवति, तेणामेव तस्स धम्मायरियस सुप्पडियारं भवति ३ ।। सू० १३५ ।
(મૂળ) હે આયુષ્યમાન્ શ્રમંણો! ત્રણનો દુષ્પ્રતિકાર—ઘણા કષ્ટથી બદલો વાળી શકાય એવો ઉપકાર છે, તે આ પ્રમાણે— માતાપિતાનો ૧, ભરણપોષણ કરનાર સ્વામીનો ૨ અને ધર્મદાતા ધર્માચાર્યનો ૩. તેમાં પ્રથમ માતાપિતાનું દુષ્પ્રતિકારપણું કહે છે—દરરોજ કોઈક કુલીન મનુષ્ય (પુત્ર), માતાપિતાનું શતપાક અથવા સહસ્રપાક તેલવડે મર્દન કરીને, સુગંધી દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્ધત્તન કરીને (ચોળીને), ગંધોદક વગેરે ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવીને, સર્વ અલંકાર વડે શોભાવીને, મનગમતાં વાસણમાં સારી રીતે પકાવેલ નિર્દોષ અઢાર જાતિના વ્યંજન યુક્ત ભોજન ખવરાવીને, જીવનપર્યંત ખાંધે બેસાડીને લઈ જાય—આ પ્રમાણે કહેલ બધા કાર્યો વડે પણ તે પુત્ર માતાપિતાના ગુણનો ઓસીંગણ તે ન થાય અર્થાત્ બદલો ન વાળી શકે; પરંતુ જો તે પુરુષ (પુત્ર) તે માતાપિતા પ્રત્યે કેવલીએ પ્રરૂપેલ ધર્મ કહીને, સમજાવીને તથા ભેદઃ વડે પ્રરૂપીને ધર્મમાં સ્થિર કરનાર થાય, તો હે આયુષ્યમાન્ શ્રમણો! તે માતાપિતાનો સુપ્રતિકાર કરનાર–ઉપકારનો બદલો વાળનાર થાય (૧). કોઈ મહાન્ ધનાઢ્ય પુરુષ (શેઠ) કોઈક દરિદ્રને ધનાદિ આપીને સારી સ્થિતિમાં લાવે, ત્યારે તે દરિદ્ર ધનાઢ્ય થયો થકો પહેલા અને પછી (હમેશાં) બહુ ભોગની સામગ્રી વડે યુક્ત થયો થકો રહે, ત્યારબાદ તે ધનાઢ્ય શેઠ કોઈક સમયે દરિદ્રી થયો થકો પ્રથમના તે દરિદ્રીની પાસે શીઘ્ર આવે ત્યારે
187