SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ अंधकार-उद्योतकारणम् १३४ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ હમણાં જ વિધુત્કાર અને સ્વનિત એ બે શબ્દ 'ઉત્પાતરૂપ કહેવાયા, હવે ઉત્પાતરૂપ જ લોકાંધકાર વગેરે તિહિં aોદી' ત્યાદ્રિ પંદર સૂત્રો વડે કહે છે – तिहिं ठाणेहिं लोगंधयारे सिया, तंजहा-अरहंतेहिं वोच्छिज्जमाणेहि, अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगते वोच्छिज्जमाणे १। तिहिं ठाणेहिं लोग्गुज्जोते सिया,तंजहा–अरहंतेहिं जायमाणेहिं, अरहंतेसु पव्वयमाणेसु, अरहंताणंणाणुप्पायमहिमासु २।तिहिं ठाणेहिं देवंधकारे सिया, तंजहा-अरहंतेहिं वोच्छिज्जमाणेहिं,अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगते वोच्छिज्जमाणे ३। तिहिं ठाणेहिं देवुज्जोते सिया, तंजहा-अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ४, (१)। तिहिं ठाणेहिं देवसंनिवाए सिया, तंजहा–अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं नाणुप्पायमहिमासु ५, एवं देवकुलिया [देवुक्कलिता] ६, देवकहकहए ७। तिहिं ठाणेहिं देविंदा माणुसं लोगं हव्वमागच्छंति, तंजहा-अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहि, अरहंताणंणाणुप्पायमहिमासुथा एवं सामाणिया ९, तायत्तीसगा १०, लोगपाला देवा ११, अग्गमहिसीओ देवीओ १२, परिसोववन्नगा देवा १३, अणियाहिवई देवा १४, आयरक्खा देवा १५, माणुसं लोगं हव्वमागच्छंति (२)। तिहिं ठाणेहिं देवा अब्भुट्ठिज्जा, तंजहा–अरहंतेहिं जायमाणेहिं जाव तं चेव १, एवमासणाइं चलेज्जा २, सीहणातं करेज्जा ३, चेलुक्खेवंकरेज्जा ४। तिहिं ठाणेहिं देवाणंचेइयरुक्खा चलेज्जा, तंजहा-अरहंतेहिं तं चेव ५ । तिहिं ठाणेहिं लोगंतिया देवा माणुसं लोगं हव्वमागच्छिज्जा, तंजहा–अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ६ ।। सू० १३४।। (મૂળ) ત્રણ સ્થાને (કારણે) લોકને વિષે અંધકાર થાય, તે આ પ્રમાણે–અરિહંતો નિર્વાણને પ્રાપ્ત થયે છતે, અરિહંતે કહેલ ધર્મ વિચ્છેદ થયે છતે, પૂર્વગત (પૂર્વ સંબંધી) શ્રત નાશ પામે છતે (૧), ત્રણ કારણે લોકમાં ઉદ્યોત થાય, તે આ પ્રમાણે–અરિહંતો ઉત્પન્ન થયે છત, અરિહંતોએ પ્રવ્રજ્યા લીધે છતે, અરિહંતોના કેવલજ્ઞાનની ઉત્પત્તિના મહોત્સવોને વિષે (૨), ત્રણ કારણે દેવોના ભવનાદિકને વિષે અંધકાર થાય, તે આ પ્રમાણે–અરિહંતો નિવણને પ્રાપ્ત થયું , અરિહંતે કહેલ ધર્મ નાશ પામતે છતે, પૂર્વગતશ્રુત નાશ પામતે છતે (૩), ત્રણ કારણે દેવોના ભવનાદિને વિષે ઉદ્યોત, થાય, તે આ પ્રમાણે—અરિહંતો ઉત્પન્ન થયે છતે, અરિહંતોએ પ્રવ્રજ્યા લીધે છતે, અરિહંતોના કેવલજ્ઞાનના મહોત્સવોને વિષે (૪) [૧] ત્રણ કારણે દેવોનો સનિપાત (ભૂમિ પર આવવું) થાય, તે આ પ્રમાણે અરિહંતોનો જન્મ થયે છતે, અરિહંતોએ દીક્ષા લીધે છતે અને અરિહંતોના કેવલજ્ઞાનની ઉત્પત્તિના મહોત્સવને વિષે (૫), એવી રીતે દેવના સમુદાયનું મળવું-એકઠા થવું (૬), દેવોનો આનંદપૂર્વક કલકલ શબ્દ (૭), ત્રણ કારણે દેવેંદ્રો મનુષ્ય સંબંધી લોક પ્રત્યે શીધ્ર આવે છે, તે આ પ્રમાણે–અરિહંતો ઉત્પન્ન થયે છત, અરિહંતોએ દીક્ષા લીધે છતે અને અરિહંતોના કેવલજ્ઞાનની ઉત્પત્તિના મહોત્સવને વિષે (૮), એવી રીતે સામાનિક દેવો (૯), ત્રાયન્નિશકો (૧૦), લોકપાલદેવો (૧૧), અગમહિષીઓ (૧૨), ત્રણ પરિષદના દેવો (૧૩), અનિકાધિપતિ-લશ્કરના અધિપતિઓ (૧૪), આત્મરક્ષક દેવો (૧૫), મનુષ્યલોકમાં શીધ્ર આવે છે [૨], ત્રણ કારણે દેવો સિંહાસનથી ઊભા થાય, તે આ પ્રમાણે–અરિહંતો ઉત્પન્ન થયે છતે, યાવત્ પૂર્વની માફક જાણવું (૧), એવી રીતે આસનો ચલાયમાન થાય (૨), સિંહનાદ કરે (૩), વસ્ત્રની વૃષ્ટિ કરે (૪), ત્રણ કારણે દેવોના ચૈત્યવૃક્ષો ચલાયમાન થાય, તે આ પ્રમાણે—અરિહંતો ઉત્પન્ન થયે છતે, [1. ઉત્પાત તે પૂર્વે ન થયેલ ભાવનું થવાપણું અને અનિષ્ટ અર્થનો સૂચક છે, જેથી અહિં પહેલાના ત્રણ સૂત્રો અનિષ્ટાર્થસૂચક છે અને બીજા ૧૫ સૂત્રો ઇષ્ટ અર્થના કહેનારા છે, અને ઉત્પત્તિની માફક ઉત્પાતનું પણ ઉત્પન્ન થવાપણારૂપ અર્થપણું સંગત છે. 185
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy