________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः १ गर्दा वर्णनम् १२७ सूत्रम् હોય પરંતુ સમિતિયુક્ત ન હોય. આ ગુણિઓ, ચોવીશ દંડકમાં વિચારતા થકા મનુષ્યોને જ અને તેમાં પણ સંયતોને જ હોય, પરંતુ નારક વગેરેને ન હોય. આ કારણથી કહે છે—'સંનયમસા ' મિત્કા૦િ સુગમ છે. ગુક્તિઓ કહી, હવે ગુપ્તિથી વિપરીત અગુપ્તિઓ કહે છે–'તો' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે ચોવીશ દંડકમાં અગુમિઓનો અતિદેશ' કહેતા થકા કહે છે–પર્વ' નિત્યાદિ , 'વ' નિતિ સામાન્ય સૂત્રની જેમ નારક વગેરેને ત્રણ અશુદ્ધિઓ કહેવી; બાકીનું સુગમ છે. આટલું વિશેષ છે કે–અહિં એકેંદ્રિય અને વિકલૈંદ્રિયો ન કહ્યા, કારણ કે-એકેંદ્રિયાદિને યથાયોગ્ય વાણી અને મનનો અભાવ હોય છે અર્થાત્ એકેંદ્રિયને બન્નેનો અને વિકલેંદ્રિયને કેવલ મનનો અભાવ હોય છે. તથા સંયમનુષ્યો પણ ન કહ્યા, કારણ કે તેઓને ગુપ્તિનું પ્રતિપાદન કરેલ છે. અગુતિઓ, પોતાને અને બીજાઓને દંડરૂપ થાય છે, આ કારણથી દંડનું નિરૂપણ કરતા થકા કહે છે કે–'તો દંડે ત્યાદિ સુગમ છે. વિશેષ કહે છે–મન વડે પોતાને અથવા બીજાઓને દંડવું તે મનોદંડ. અથવા જેના વડે દંડાય છે તે દંડ, મન એ જ દંડ તે મનોદંડ. એવી રીતે વચનદંડ તેમજ કાયદંડ પણ જાણવા. વિશેષ વિચારણામાં ચોવીશ દંડકને વિષે નેફયા તો દંડે' ત્ય િયાવતુ વૈમાનિક પર્યતોનું સૂત્ર કહેવું. વિશેષ એ કે—'વિલાનિંવિયવનંતિ. એક, બે, ત્રણ અને ચાર ઇંદ્રિયવાળાઓને છોડીને કહેવું એ ભાવાર્થ છે. તેઓને ત્રણ દંડ સંભવતા નથી કારણ કે વચન અને મનનો અભાવ હોય છે. ./૧૨૬l.
દંડ ગહ કરવા યોગ્ય હોય છે, તેથી હવે બે સૂત્ર વડે ગહ કહે છેतिविहा गरहा पन्नत्ता, तंजहा–मणसा वेगे गरहति, वयसा वेगे गरहति, कायसा वेगे गरहति, पावाणं कम्माणं अकरणयाए । अथवा गरहा तिविहा पन्नत्ता, तंजहा–दीहं पेगे अद्धं गरहति, रहस्सं पेगे अद्धंगरहति, कायं पेगे पडिसाहरति पावाणं कम्माणं अकरणयाए। तिविहे पच्चक्खाणे पन्नत्ते, तंजहा–मणसा वेगे पच्चक्खाति, वयसा वेगे पच्चक्खाति, कायसा वेगे पच्चक्खाति, एवं जहा गरहा तहा पच्चक्खाणे वि दो आलावगा भाणियव्वा ॥ सू० १२७ ।। (મૂ૦) ત્રણ પ્રકારે ગોં-જુગુપ્સા કહેલી છે, તે આ પ્રમાણે—કોઈએક મન વડે ગર્તા કરે છે, કોઈએક વચન વડે ગઈ કરે
છે અને કોઈએક કાયા વડે ગહ કરે છે. કેવી રીતે? તે કહે છે–પાપકર્મો ન કરવા વડે અર્થાત્ પાપકર્મની અપ્રવૃત્તિ વડે. અથવા ગર્લા ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—કોઈએક દીર્ઘકાલ પયત પણ ગઈ કરે, કોઈએક થોડા કાલ સુધી પણ ગહ કરે, કોઈએક કાયાને રોકે. કેવી રીતે? પાપકર્મો ન કરવા વડે. ત્રણ પ્રકારે પચ્ચખાણ કહેલ છે, તે આ પ્રમાણે—કોઈએક મન વડે પણ પચ્ચખ્ખાણ કરે છે, કોઈએક વચન વડે પણ પચ્ચખ્ખાણ કરે છે અને કોઈએક કાયા વડે પણ પચ્ચકખાણ કરે છે. જેમ ગહ કહી તેમ પચ્ચખાણને વિષે પણ બે આલાવા કહેવા-સમજવા.
//૧૨૭ll (ટી) તિવિહે ત્યાદિ બે સૂત્ર કહેલ અર્થવાળા છે, વિશેષ વર્ણન કરતાં કહે છે કે–પોતાના આત્મા સંબંધી અથવા પારકાના આત્મા સંબંધી દંડ પ્રત્યે ગર્ત–જુગુપ્સા કરે તે ગહ. 'સાવિ તિ સકારનો આગમ હોવાથી કાયા વડે પણ એક જીવ, (ગહ કરે છે) કેવી રીતે? તે કહે છે–પાપકર્મના હેતુભૂત ન કરવાપણાએ અર્થાત્ હિંસા વગેરે ન કરવાથી એવો અર્થ સમજવો. કાય વડે ગહ, પાપકર્મની અપ્રવૃત્તિ વડે જ થાય છે. કહ્યું છે કે पापजुगुप्सा तु तथा सम्यक् परिशुद्धचेतसा सततम्। पापोद्वेगोऽकरणं तदचिन्ता चेत्युनुक्रमतः ।।४१।।
[षोडशक० ४/५ इति] પાપની જુગુપ્સા–નિંદા તો યથાર્થ વિશુદ્ધ ચિત્ત વડે, નિરંતર પાપનો ખેદ કરવો, પાપ કરવું નહિં અને પાપની વિચારણા
1. પૂર્વસૂત્રથી ઉત્તરસૂત્રમાં જે લાવવું તે અતિદેશ કહેવાય.
178