SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ गुप्ति स्वरूपम् १२६ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અપ્રાસુકરૂપ દાનના વિશેષ ફલનું પ્રતિપાદન કરેલું છે તે કારણથી અહિં પ્રસ્તુત સૂત્રમાં) પ્રાસુક-એષણીયનું અને અપ્રાસુકઅષણીયનું કલ્પ (સ્વર્ગ)ની પ્રાપ્તિને વિષે આ (શુભ દીર્ધાયુષ્યરૂપ) વિશેષ ફળ જાણવું. અથવા ભાવના ઉત્કૃષ્ટ વિશેષથી અનેકણીયનું પણ આ ફળ વિરુદ્ધ નથી. ચિત્તની પરિણતિનું અચિંત્યપણું હોવાથી તે ચિત્તની પરિણતિ, બાહ્ય પ્રવૃત્તિની અનુકૂલતાએ જ ભરત (ચક્રવર્તી) વગેરેની માફક ફલોને સાધતી નથી. અહિં પહેલું અલ્પાયુસૂત્ર, બીજું તેથી વિપક્ષ (દીર્ધાયુ) સૂત્ર, ત્રીજું અશુભદીર્ધાયુ સૂત્ર અને ચોથું તેથી વિપક્ષ (શુભદીઘયુ) સૂત્ર છે, માટે પુનરુક્તિ દોષ નથી. I/૧૨પા આ પ્રાણીઓનું અતિપાતન ન કરવું વગેરે ગુપ્તિના સદ્ભાવમાં હોય છે તે કારણથી હવે ગુપ્તિઓ જણાવે છે– ततो गुत्तीतो पन्नत्ताओ, तंजहा–मणगुत्ती, वतिगुत्ती, कायगुत्ती, संजयमणुस्साणं ततो गुत्तीओ पन्नत्ताओ, તૈના–માપુરી, વતિત્તી, વાય" ! तओ अगुत्तीओ पन्नत्ताओ तंजहा–मणअगुत्ती, वइअगुत्ती, कायअगुत्ती। एवं नेरइताणं जाव थणियकुमाराणं, पंचिंदियतिरिक्खजोणियाणं असंजतमणुस्साणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं। તારો લંડ પન્ના, નહીં–, વય, વાય, નેફયા તો ઠંડા પત્તા, તંગદા–મવિંદે, વરૂદંડે, कायदंडे, विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।। सू० १२६ ।। (મૂળ) ત્રણ ગુતિઓ કહેલી છે, તે આ પ્રમાણે—મનગુમિ, વચનગુપ્તિ અને કાયમુમિ. સંયત મનુષ્યો (સાધુઓ)ને ત્રણ ગુનિઓ કહેલી છે, તે આ પ્રમાણે—મનગુમિ, વચનગુપ્તિ અને કાયમિ. ત્રણ અગુક્તિઓ કહેલી છે, તે આ પ્રમાણે-મનઅગુપ્તિ, વચનઅગુપ્તિ અને કાયઅગુપ્તિ. એમ ત્રણ ગુણિઓ નારકોને યાવત્ સ્વનિતકુમારોને, પંચેદ્રિયતિર્યંચયોનિકોને, અસંયતમનુષ્યોને, વ્યંતરોને, જ્યોતિષ્ઠોને અને વૈમાનિકોને હોય. ત્રણ દંડ કહેલો છે, તે આ પ્રમાણે—મનદંડ, વચનદંડ અને કાયદંડ. નરયિકોને ત્રણ દંડ કહેલા છે, તે આ પ્રમાણે—મનદંડ, વચનદંડ અને કાયદંડ. વિકલૈંદ્રિય (એકેંદ્રિયથી ચતુરિંદ્રિય) વર્જીને યાવતું વૈમાનિકોને ત્રણ દંડ હોય. /૧ ૨૬// (ટી.) 'તો' ત્યાદિ સુગમ છે, વિશેષ કહે છે-ગોપવવું તે ગુમિ. (કુશલ મન વગેરેના પ્રવર્તનરૂપ અને અકુશલ મન વગેરેના નિવર્તનરૂપ છે.) કહ્યું છે કેमणगुत्तिमाइयाओ, गुत्तीओ तिन्नि समयकेऊहिं । परियारेयररूवा, णिद्दिवाओ जओ भणियं ।।३९।। [निशीथ भा० ३७, बृहत्कल्प ४४५१, उपदेश पद ६०४] મનગુતિ આદિ ત્રણ ગુતિઓ, સિદ્ધાંતના જાણનારા વડે પ્રવર્તનરૂપ અને નિવર્તનરૂપ કહેવાયેલી છે. (૩૯) જે સંબંધથી જે કહેલું છે તે માટે કહે છે – समिओ णियमा गुत्तो, गुत्तो समियत्तणंमि भइयव्वो । कुसलवइमुईरतो, जं वइगुत्तो वि समिओ वि ॥४०॥ [ પ પ ૬]. સમિતિવાળો નિયમથી (ચોક્કસ) ગુતિ સહિત હોય છે, ગુમિવાળો સમિતિવાળો હોય કે ન પણ હોય અર્થાત્ ભજના જાણવી; કેમકે કુશલ વચનને બોલતો થકો વચનગુપ્તિવાળો અને ભાષાસમિતિવાળો પણ હોય છે. (૪૦) જે વખતે સર્વથા મૌન હોય છે તે સમયે ભાષાસમિતિ ન હોય. એવી રીતે જે કાય અને વચનનું સધન કરીને શુભ મન વડે ધર્મધ્યાનને વિષે એકાગ્રતાવાળા થાય તે ગુણ-ગુપ્તિ સહિત 1. જેમ પ્રવૃત્તિમાં ભદ્રિક (સરળ)ની અપેક્ષાએ સૂત્ર છે, તેમ આયુષ્યમાં મનુષ્યની અપેક્ષાએ તે સૂત્ર હોય, ચોથું સૂત્ર તો પરિણત (કુશળ)ની અપેક્ષાએ છે, તેથી સત્કાર કરીને વગેરે વિશેષણો છે, વળી દેવાયુષ્કાદિની અપેક્ષારૂપ સૂત્ર છે. 2. 'માયા' આ શબ્દમાં ‘મકાર' અલાક્ષણિક નિયમથી સિદ્ધ થયેલ નથી. 177
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy