SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः १ इन्द्रस्य स्वरूपम् ११९ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ अथ तृतीयस्थानकाध्ययने प्रथमः उद्देशः બે સ્થાનક પછી ત્રીજું સ્થાનક સંખ્યાના ક્રમથી આવે છે, એ સંબંધ વડે આવેલ ચાર અનુયોગના દ્વાર રૂપ આ ચાર ઉદેશકના, તેમાં પણ બીજા અધ્યયનના છેલ્લા ઉદેશકને વિષે જીવાદિના પર્યાય કહ્યા. આ ત્રીજા અધ્યયનના પણ પ્રથમ ઉદેશકમાં તે જ (જીવાદિના પર્યાયો) કહેવાય છે. આવા પ્રકારના સંબંધવાળા અધ્યયનના પહેલા ઉદેશકના, તેમાં પણ હમણા કહેવાયેલ ઉદેશકના છેલ્લા સૂત્રમાં પુદ્ગલના ધર્મો કહ્યા, આ ત્રીજા અધ્યયનના પ્રથમ સૂત્રમાં તો જીવના ધર્મો કહેવાય છે. એ સંબંધવિશિષ્ટ આ અધ્યયનનું પ્રથમ સૂત્ર કહે છે – તો ફંદા પત્તા, સંનદા–જા?િ, વડે, રબિંરે, તો હૃા પત્તા, સંનદા–જાળવે, વંસ્તરે, રસિંહે, तओ इंदा पन्नत्ता, तंजहा-देविंदे, असुरिंदे, मणुस्सिंदे ।। सू० ११९।। (૧૦) ત્રણ પ્રકારના) ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–૧ નામ વડે તે નામેંદ્ર, ૨ ઇંદ્રની પ્રતિમા તે સ્થાપનેદ્ર અને ૩ ભવિષ્યમાં થનાર જે ઈદ્ર તે દ્રવ્યંદ્ર. બીજા ત્રણ પ્રકારના) ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–૧ જ્ઞાન વડે ઈંદ્ર તે જ્ઞાનેન્દ્ર, ૨ દર્શન વડે ઈદ્ર તે દર્શનેદ્ર અને ૩ ચારિત્ર વડે ઈદ્ર તે ચારિદ્ર. ત્રણ (પ્રકારના) ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે– ૧ જ્યોતિષ્ક અને વૈમાનિકના ઈંદ્ર તે દેવેદ્ર, ૨ ભવનપતિ અને વ્યંતરના ઈંદ્ર તે અસુરેદ્ર અને ૩ ચક્રવર્તી આદિ તે મનુયેંદ્ર. //૧૧૯ll ' (ટી૦) 'તો ડું' ત્યાદિ ની વ્યાખ્યા સુગમ છે. વિશેષ કહે છે કે–વૃંદ્રના-ઐશ્વર્યથી જે ઇંદ્ર, નામ-સંજ્ઞા તે જ યથાર્થ “ઇદ્ર એવા અક્ષરાત્મક (કોઈક સ્થળે પત્રાદિમાં લખેલ છેદ્ર શબ્દની અક્ષરપંક્તિ) જે ઇંદ્ર તે નામેંદ્ર અથવા જે સચેતન કે અચેતન વસ્તુનો ઇંદ્ર એવું અયથાર્થ નામ કરાય છે તે, નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામ એવો જે તે નામેંદ્ર, અથવા ઇંદ્રના અર્થ વડે શુન્ય હોવાથી કેવળ નામ વડે જ જે ઇંદ્ર તે નામેંદ્ર. વળી આ નામનું લક્ષણ'यद्वस्तुनोऽभिधानं, स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् । 'पर्यायानभिधेयश्च, नाम यादृच्छिकं च तथा ॥१॥' શ્લોકનો અર્થ-દ્વસ્તુછ ઇત્યાદિ પદ વડે યથાર્થ ઇદ્ર વગેરે નામ કહ્યું, સ્થિત ઇત્યાદિ પદ વડે તો અયથાર્થ ગોપાલ (ગોવાળ) વિગેરેમાં ઇંદ્ર ઇત્યાદિ નામ સ્થાપેલું તે, યાદચ્છિક-અર્થ વગરનું જે નામ તે ડિત્યાદિ, અથવા ઐશ્વર્યાદિ અર્થથી નિરપેક્ષ ગોવાળ વગેરે વસ્તુનો જે ઇદ્ર વગેરે નામ છે (તે) યથાર્થપણાએ અન્યત્ર (બીજે સ્થળે) શક્ર વગેરે (દેવેંદ્રો)માં જ (ખરા અર્થથી) રહેલું છે. (૧) | (અત્ર ગોપાળાદિકમાં તે અર્થ ન હોવાથી ફક્ત) નામથી જ ઈદ્ર છે. વસ્તુનું ઇંદ્ર વિગેરે નામ તે ઐશ્વર્યાદિ અર્થની અપેક્ષા રહિત થયો થકો ગોવાળ વગેરે બીજા અર્થમાં રહેલું નામ તે નામંદ્ર. ઇદ્રાદિના અભિપ્રાય વડે જે સ્થાપના કરાય છે તે સ્થાપના-લેપ્યાદિ કર્મ (માટી વિગેરેથી બનાવેલ) જે ઇંદ્ર તે સ્થાપનૈદ્ર, ઇંદ્રની પ્રતિમા-ઇંદ્રના આકાર સહિત (સાકાર સ્થાપનેન્દ્ર) સ્થાપનંદ્ર અને ઇદ્રના આકાર રહિત જે અક્ષ વગેરેનું સ્થાપન કરવું તે (થોડા કાલની) સ્થાપના. સ્થાપનાનું લક્ષણ આ પ્રમાણે'यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि । लेप्यादिकर्म तत् स्थापनेति क्रियतेऽल्पकालं च ।।२।।' જે (ઇદ્રાદિ' શબ્દોના અર્થથી રહિત અને સદ્ભૂત ઇંદ્રાદિના આશય વડે તેની આકૃતિ, જે લેપ્યાદિ કર્મરૂપ તે સ્થાપના અલ્પકાલ પર્યત કરાય છે. (૨) 1. ઇંદ્ર શબ્દનો પર્યાયો-શુક્ર, પુરંદર વગેરેથી ન કહેવાયેલ. 161
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy