SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ मूर्छा-आराधना-तीर्थकद्वर्णस्वरूपम् १०६-१०८ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ લોકને વિષે ગોત્રકર્મ, પૂજ્ય-ઇક્વાદિ ગોત્ર અને અપૂજ્ય-ચાંડાલાદિ ગોત્રમાં ઉત્પન્ન થયેલ જીવને કરે છે. (૧૭૦) ઉચ્ચગોત્ર પૂજયપણાનું કારણ છે અને નીચગોત્ર અપૂજ્યપણાનું કારણ છે (૭). જીવને અર્થના સાધનના અંતર–વચ્ચમાં જે ત–પડે છે, તે અંતરાયકર્મ આવી રીતે છે– जह राया दाणाई, ण कुणइ भंडारिए विकूलंमि । एवं जेणं जीवो, कम्मं तं अंतरायं ति ॥१७१।। ભાંડારિક (ભંડારી-કોષાધ્યક્ષ) પ્રતિકૂલ છતે રાજા જેમ દાન વગેરે ન કરી શકે તેમ જીવ જે કર્મ વડે દાનાદિ ન કરી શકે તે અંતરાયકર્મ (૧૭૧) (૮). પપુત્રવિVIfસર જેવ'ત્તિ વર્તમાન સમયમાં મળેલ (દ્રવ્યાદિ) વસ્તુ જે કર્મ વડે નાશ કરાય છે તે પ્રત્યુત્પન્નવિનાશિતઅંતરાયકર્મ, પાઠાંતરથી વર્તમાનમાં પ્રાપ્ત કરેલ વસ્તુને નાશ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પવિનાશિ. 'વેવ' શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. આ અંતરાય કર્મનો પ્રથમ પ્રકાર થયો, બીજો પ્રકાર આ પ્રમાણે-ભવિષ્યકાલમાં મેળવવા યોગ્ય વસ્તુના માર્ગને જે રોકે–અટકાવે તે પિહિતઆગામિપથઅંતરાય. કોઈક સ્થળે 'મા'Ifમાથાન' આવો પાઠ છે, કોઈક સ્થળે નામપદં' એવો પાઠ પણ છે, ત્યાં “લાભનો માર્ગ એવો અર્થ સમજવો. ૧૦પ આ આઠ પ્રકારના કર્મ નૅચ્છથી ઉત્પન્ન થાય છે તેથી હવે મૂર્છાના સ્વરૂપને કહે છે– दुविहा मुच्छा पन्नत्ता, तंजहा–पेज्जवत्तिता चेव दोसवत्तिता चेव। पेज्जवत्तिया मुच्छा दुविहा पन्नत्ता, तंजहामाए चेव लोभे चेव। दोसवत्तिया दुविहा पन्नत्ता, तंजहा–कोहे चेव माणे चेव ।।सू० १०६।।। दुविहा आराहणा पन्नत्ता, तंज़हा-धम्मिताराहणा चेव केवलिआराहणा चेव। धम्मियाराहणा दुविहा पन्नत्ता, तंजहा-सुयधम्माराहणा चेव चरित्तधम्माराहणा चेव। केवलिआराहणा दुविहा पन्नत्ता, तंजहा-अंतकिरिया चेव कप्पविमाणोववत्तिआ चेव ।। सू० १०७।। दो तित्थगरा नीलुप्पलसमा वनेणं पन्नत्ता, तंजहा-मुणिसुव्वए चेव अरिहनेमी चेव। दो तित्थयरा पियंगुसमा वन्नेणं पन्नत्ता, तंजहा–मल्ली चेव पासे चेव। दो तित्थयरा पउमगोरा वन्नेणं पन्नत्ता, तंजहा–पउमप्पहे चेव वासुपुज्जे चेव। दो तित्थगरा चंदगोरा वनेणं पन्नत्ता, तंजहा-चंदप्पभे चेव पुष्पदंते चेव ।। सू० १०८।। (મૂ૦) બે પ્રકારે મૂછ કહેલ છે, તે આ પ્રમાણે—પ્રેમપ્રત્યયા (રાગના નિમિત્તવાળી) અને દ્વેષપ્રત્યયા (ઢષના નિમિત્તવાળી), પ્રેમપ્રત્યયા મૂચ્છ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—માયા અને લોભરૂપ. દ્વેષપ્રત્યયા બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે-ક્રોધ અને માનરૂપ. બે પ્રકારે આરાધના કહેલ છે, તે આ પ્રમાણે-૧ જે ધાર્મિક (ધર્મવાળા જીવ) ની આરાધના તે ધાર્મિકઆરાધના અને ૨ કેવલી સંબંધી જે આરાધના તે કેવલીઆરાધના. ધાર્મિકઆરાધના બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧ શ્રતધર્મની આરાધના અને ૨ ચારિત્રધર્મની આરાધના. કેવલીઆરાધના બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧ અંતક્રિયા (ભવના અંતની ક્રિયા એટલે અંતક્રિયા) આરાધના અને ૨ (બાર દેવલોક વગેરેમાં ઉત્પન્ન થવા રૂપ જે આરાધના તે) કલ્પવિમાનોપપત્તિકાઆરાધના. બે તીર્થકર વર્ણ વડે નીલ (શ્યામ) કમળ સમાન કહેલ છે, તે આ પ્રમાણે–મુનિસુવ્રત અને અરિષ્ટનેમી. બે તીર્થકર વર્ણ વડે પ્રિયંગુ વૃક્ષ જેવા નીલા કહેલ છે, તે આ પ્રમાણે—મલ્લિનાથ અને પાર્શ્વનાથ. બે તીર્થકર વર્ણ વડે નિર્મલ પઘકમલ જેવા રાતા કહેલ છે, તે આ પ્રમાણે– પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. બે તીર્થકર વર્ણ વડે નિર્મલ ચંદ્ર જેવા શ્વેત કહેલ છે, તે –ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિનાથ). /૧૦૬-૧૦૮ (ટી0) સુવિહે ત્યારે ત્રણ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે કે–મૂચ્છ-મોહ અર્થાત્ સત્ અને અસત્ના વિવેક (પૃથક્કરણ)નો નાશ. પ્રેમ-રાગ, વૃત્તિ-વર્તનરૂપ પ્રત્યય-નિમિત્ત અથવા હેતુ જેણીનો તે પ્રેમવૃત્તિકા અથવા પ્રેમપ્રત્યયા. એવી જ રીતે 155
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy