________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ भरतादिक्षेत्रस्वरूपम् ८६ सूत्रम् કારણ કે સૂત્રોનું અયોગ્યનું નિષેધ ક૨વાપણું છે (૧૭), 'રોન્તે'ત્યાદ્રિ દેવાદિની ફરીને દેવત્વાદિમાં ઉત્પત્તિ ન હોવાથી દેવ અને નારકોને ભવસ્થિતિ જ હોય છે (૧૮), 'તુવિદે'ત્યાદ્રિ અદ્ધા-કાળ, કાળપ્રધાન આયુષ્ય અર્થાત્ આયુકર્મવિશિષ્ટ અદ્ઘાયુષ્ય. વર્તમાન ભવનો નાશ થયે છતે કાળાંતરમાં અનુગામી–જેમ મનુષ્યના આયુષ્યની માફક પાછળ જનારું, કોઈને પણ ભવનો નાશ થયે છતે પણ દૂર થતું નથી પરંતુ ઉત્કૃષ્ટથી સાત અથવા આઠ ભવ માત્ર કાળ પર્યંત અનુવર્તે છે–સાથે રહે છે, તથા ભવપ્રધાન આયુષ્ય તે ભવાયુષ્ય. તે ભવનો નાશ થયે છતે જ દૂર થાય છે પરંતુ કાળાંતરમાં (બીજા ભવમાં) દેવના આયુષ્યની માફક સાથે જતું નથી (૧૯), 'વો 'મિત્યાર્િ॰ બે સૂત્ર કહેવાઈ ગયેલ અર્થવાળા છે (૨૦–૨૧), 'સુવિષે મેં' હત્યાર્િ॰ જે કર્મના પુદ્ગલો (દલિકો) જ વેદાય છે, પરંતુ જેવી રીતે બાંધેલ રસ તેવી રીતે નથી વેદાતો એટલે કર્મના પ્રદેશ માત્રપણા વડે વેદવા યોગ્ય કર્મ તે પ્રદેશકર્મ, તેમ જ જે કર્મનો જેમ બાંધેલ રસ તેમજ ભોગવાય છે અર્થાત્ કર્મના અનુભાવ (રસ)થી વેદવા યોગ્ય જે કર્મ તે અનુભાવકર્મ છે (૨૨), 'ો'ત્યાદ્રિ જેવી રીતે બાંધેલું આયુષ્ય તે યથાયુષ્ય, તેને તેવી રીતે ભોગવે છે, ઉપક્રમ થતો નથી તે યથાયુષ્ય.
देवा रइया वि य, असंखवासाउया य तिरि-मणुआ । उत्तमपुरिसा य तहा, चरमसरीरा य निरुवकमा ||४०|| [ત્રાવ પ્રજ્ઞત્તિ ૭૪] દેવો, નારકો, અસંખ્ય વર્ણવાળા તિર્યંચો, મનુષ્યો, ઉત્તમ (શલાકા) પુરુષો અને ચરમ શરીરવાળા જીવો નિરુપક્રમ આયુષ્યવાળા છે. (૪૦)
આ વચન સત્ય હોવા છતાં પણ અહિં બે સ્થાનનું વર્ણન ચાલતું હોવાથી અનુરોધને અંગે દેવ અને નારકનું કથન કરેલ છે (૨૩), 'વો 'મિત્યા॰િ સંવર્તવું (ઘટવું) તે સંવર્ત્ત, તે જ સંવર્તક અર્થાત્ ઉપક્રમ, આયુષ્યનો જે સંવર્તક તે આયુષ્ય સંવર્તક છે (૨૪). I૮૫॥
પર્યાયના અધિકારથી નિયત ક્ષેત્રના આશ્રિતપણાથી ક્ષેત્ર વડે કથન કરવા યોગ્ય પુદ્ગલોને કહેવાને ઇચ્છતા 'નંબુદ્દીવે' ઇત્યાદિ સૂત્ર વડે ક્ષેત્રના વિષયને કહે છે—
=
जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पन्नत्ता, [तंजहा] - बहुसमतुल्ला अविसेसमणाणत्ता अन्नमन्नं णातिवट्टंति आयाम - विक्खंभ-संठाण- परिणाहेणं, तंजहा - भरहे चेव एरवए चेव । एवमेएणमहिलावेणं हिमवए चेव हेरन्नवते चेव, हरिवासे चेव रम्मयवासे चेव १ ।
जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरच्छिमपच्चत्थिमेणं दो खित्ता पन्नत्ता, [तंजहा] - बहुसमतुल्ला अविसेस जाव पूव्वविदेहे चेव अवरविदेहे चेव ।
जंबूमंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो कुराओ पन्नत्ताओ, [तंजहा ] - बहुसमतुल्लाओ जाव देवकुरा चेव उत्तरकुरा चेव । तत्थ णं दो महतिमहालया महादुमा पत्ता, [तंजहा ] - बहुसमतुल्ला अविसेसमणाणत्ता अन्नमन्नं णाइवट्टंति आयामविक्खंभुच्चत्तोव्वेह-संठाण - परिणाहेणं, तंजहा - कूडसामली चेव जंबू चेव सुदंसणा । तत्थ णं दो देवा महिड्डिया जाव महासोक्खा पलिओवमद्वितीया परिवसंति, तंजहा- गरुले चेव वेणुदेवे, अणाढिते चेव जंबूद्दीवाहिवती २ ॥ सू० ८६ ॥
(મૂળ) જંબુદ્રીપ નામના દ્વીપના મધ્યમાં મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષ (ક્ષેત્ર) કહેલ છે, તે આ પ્રમાણે— અત્યંત સમતુલ્ય અને અવિશેષ–સમાન, નાના પ્રકા૨પણાથી રહિત છે તેમ જ એક બીજાને ઉલ્લંઘન કરતા નથી. [તેનાં કારણો કહે છે]–લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિ વડે સરખા છે. તે કહે છે–ભરત અને ઐરવત, એવી રીતે આ અભિલાપ વડે હૈમવત અને હૈરણ્યવત બન્ને સરખા છે, હરિવર્ષ અને રમ્યવર્ષ પણ સમાન છે (૧),
104