________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ उपपातोद्वर्तनच्यवनादि ८५ सूत्रम् दोहं गब्भत्थाणं आहारे पन्नत्ते, तंजहा - मणुस्साण चेव पंचेंदियतिरिक्खजोणियाण चेव ५ ।
दोहं गब्भत्थाणं वुड्डी पन्नत्ता, तंजहा - मणुस्साण चेव पंचेंदियतिरिक्खजोणियाण चेव ६ । एवं निव्वुड्डी ७, વિમુળખા ૮, તિપરિયા ૬, સમુ ખાતે ૨૦, વાતસંગોને ૧૧, આયાતી ૧૨, મરને ૨૩।
दोण्हं छविपव्वा पन्नत्ता, तंजहा - मणुस्साण चेव पंचिंदियतिरिक्खजोणियाण चेव १४ । दो सुक्क-सोणितसंभवा , तंजहा - मणुस्सा चेव पंचिंदियतिरिक्खजोणिया चेव १५ ।
પત્તા,
दुविहा ठिति पन्नत्ता, तंजहा - कायद्विती चैव भवद्विती चेव १६ ।
दोहं कायद्विती पन्नत्ता, तंजहा- मणुस्साणं चेव पंचिंदियतिरिक्ख- जोणियाण चेव १७ । दोण्हं भवद्विती पन्नत्ता, तंजहा- देवाण चेव नेरइयाण चेव १८ । दुविहे आउए पन्नत्ते, तंजहा- अद्धाउए चेव भवाउए चेव १९ । दोहं अद्धाउए पन्नत्ते, तंजहा—मणुस्साण चेव पंचेंदियतिरिक्खजोणियाण चेव २० । दोण्हं भवाउए पन्नत्ते, तंजहादेवाण चेव णेरइयाण चेव २१ ।
दुवि कम्मेपन्नत्ते, तंजहा - पदेसकम्मे चेव अणुभावकम्मे चैव २२ । दो अहाउयं पालेंति, तंजहा–देव च्चेव नेरइय च्चेव २३। दोण्हं आउयसंवट्टए पन्नत्ते, तंजहा - मणुस्साण चेव पंचिंदियतिरिक्खजोणियाण चेव २४ ॥ સૂ॰ ૮૧ ॥
(મૂળ) બે (પ્રકારના) જીવોનો ઉપપાત કહેલ છે, તે આ પ્રમાણે—દેવોનો અને નારકોનો (૧), બે પ્રકારના જીવોની ઉદ્ધત્તના (મરણ) કહેલ છે તે આ પ્રમાણે—નૈરયિકોની અને ભવનવાસીઓની (૨), બે પ્રકારના જીવોનું ચ્યવન કહેલ છે, તે આ પ્રમાણે–જ્યોતિષ્ઠોનું અને વૈમાનિકોનું (૩), બે પ્રકારના જીવોની ગર્ભને વિષે વ્યુત્ક્રાંતિ–ઉત્પત્તિ કહેલ છે, તે આ પ્રમાણે—મનુષ્યોની અને પંચેંદ્રિયતિયંયોનિકોની (૪), બે પ્રકારના ગર્ભસ્થ જીવોને આહાર કહેલ છે, તે આ પ્રમાણે—મનુષ્યોને અને પંચેંદ્રિય-તિર્યંચયોનિકોને (૫), બે પ્રકારના ગર્ભસ્થ [ગર્ભમાં અેલાઓના શરીર]ની વૃદ્ધિ કહેલ છે, તે આ પ્રમાણે—મનુષ્યોની અને પંચદ્રિયતિર્યંચકોની (૬), એવી રીતે નિવૃદ્ધિ–શરીરની હાનિ (૭), વિકુર્વણા (૮), ગતિપર્યાય—ગર્ભમાંથી બહાર જવું (૯), સમુદ્દાત-મારણાંતિકાદિ (૧૦), કાલ વડે કરાયેલી (ગર્ભની) અવસ્થા (૧૧), ગર્ભ થકી નીકળવું-જન્મવું (૧૨), મરણ (૧૩), જાણવા. બેને ચામડીવાળા સંધિના બંધનો કહેલા છે, તે આ પ્રમાણે—મનુષ્યોને અને પંચદ્રિયતિર્યંચોને (૧૪), બે શુક્ર (વીર્ય) અને શોણિત (રુધિર) વડે ઉત્પત્તિવાળા કહેલ છે, તે આ પ્રમાણે—મનુષ્યો અને પંચદ્રિયતિર્યંચો (૧૫), બે પ્રકારે [જીવની] સ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે— કાયસ્થિતિ અને ભવસ્થિતિ (૧૬), બેની કાયસ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે—મનુષ્યોની અને પંચદ્રિયતિર્યંચોની (૧૭), બેની ભવસ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે—દેવોની અને નારકોની (૧૮), બે પ્રકારે આયુષ્ય કહેલ છે, તે આ પ્રમાણે—કાળપ્રધાન આયુષ્ય અને ભવપ્રધાન આયુષ્ય (૧૯), બેનો અદ્ધાયુ-કાળપ્રધાન આયુષ્ય કહેલ છે, તે આ પ્રમાણે—મનુષ્યોને અને પંચદ્રિયતિર્યંચોને (૨૦), બેનું ભવપ્રધાન આયુષ્ય કહેલ છે, તે આ પ્રમાણે—દેવોનું અને નારકોનું (૨૧), બે પ્રકારે કર્મ કહેલ છે, તે આ પ્રમાણે—પ્રદેશકર્મ અને અનુભવ કર્મ (૨૨), બે યથાયુ (જેવી રીતે બાંધ્યું હોય તેવી રીતે આયુષ્ય પાળે છે–ભોગવે છે) કહેલ છે, તે આ પ્રમાણે—દેવો અને નારકો (૨૩), બેનું આયુષ્ય સંવર્તક (ઉપક્રમવાળું) કહેલ છે, તે આ પ્રમાણે—મનુષ્યોનું અને પંચેંદ્રિયતિર્યંચોનું (૨૪). ૧૮૫
(ટી૦) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—'રોö'તિ॰ બે પ્રકારના જીવ સ્થાનકનું ઉત્પન્ન થવું તે ઉપપાત. ગર્ભ અને સંમૂર્છનલક્ષણ જન્મના બે પ્રકાર છે તેથી આ વિલક્ષણ (જુદું) જન્મવિશેષ છે. વીવ્યન્તિ કૃતિ રેવાઃ—દીપે છે તે દેવો. ચાર નિકાયના દેવો અને પૂર્વની માફક કહેલ નારકોનો જ ઉપપાત-ઉપજવું થાય છે (૧), ઉર્જાવું તે ઉદ્ઘત્તના અર્થાત્ દેવાદિનાં
102