SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञानाद्याचाराः प्रतिमा सामायिकं च ८४ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ રસ અને સ્પર્શે બદ્ધસ્પષ્ટ કરાયેલા (સારી રીતે મળેલા) હોય તો ઘાણંદ્રિય', રસનેંદ્રિય અને સ્પર્શનેંદ્રિય વિષય કરે છે (ગ્રહણ કરે છે). (૩૪) - બદ્ધસ્પષ્ટ અને પાર્જન્ટ બે પદના નિષેધમાં શ્રોતાદિઇંદ્રિયોનો (ઉક્ત પુદ્ગલો) વિષય ન થાય પરંતુ ચક્ષુઇંદ્રિયના વિષયો થાય. ઇન્દ્રિયની અપેક્ષાએ આ બદ્ધપાર્શ્વધૃષ્ટતારૂપ પુદ્ગલોની વ્યાખ્યા કરી. એવી રીતે જીવના પ્રદેશની અપેક્ષાએ અને અન્યોન્યની અપેક્ષાએ વ્યાખ્યા કરવા યોગ્ય છે (૫), 'પરિયાય'ત્તિ વિવક્ષિત પર્યાયને તજેલા તે પર્યાયાતીત અથવા કર્મ પુગલની જેમ સમસ્તપણે ગ્રહણ કરેલા તે પર્યાયાતીત. પ્રતિપક્ષ ભેદ સુગમ છે અર્થાત્ સમસ્તપણે ગ્રહણ નહિ કરેલા તે અપર્યાયાતીત (૬), જીવે પરિગ્રહ માત્ર પણાએ અથવા શરીરાદિપણે સ્વીકારેલા તે આત્તા અને પ્રતિપક્ષ નોઆરા (૭), અર્થક્રિયાના અભિલાષીઓ વડે ઇચ્છાયેલા તે ઇષ્ટ પુદ્ગલો (૮), સુંદર અને વિશિષ્ટ વર્ણ વગેરેથી યુક્ત તે કાંત પુદ્ગલો (૯), પ્રિય-પ્રીતિકર અને ઈદ્રિયોને આહ્વાદ આપનાર પુદ્ગલો (૧૦), સુંદરપણાના પ્રકર્ષથી જે મન વડે ‘આ સારા જણાય છે” એવા વિકલ્પને ઉત્પન્ન કરનારા તે મનોજ્ઞ પુદ્ગલો (૧૧), સુંદરપણાના પ્રકર્ષથી બધા ય ઉપભોગ કરનારના મનને સદા ય વલ્લભ પુદ્ગલો તે મણામા. નિરુક્ત વિધિ વડે ભણાયા (૧૨). બીજું વ્યાખ્યાન આ પ્રમાણે–સામાન્યપણે જીવોને સદા ય વહાલા તે ઇષ્ટ, હમેશાં સુંદર ભાવ વડે કાંતિવાળા તે કાન્ત, સર્વને દ્વેષ કરવા યોગ્ય નહિ તે પ્રિય, કથન વડે પણ મનને રમાડનાર તે મનોજ્ઞ, વિચારણા વડે પણ મનને વહાલા તે મણામાં. અનિષ્ટાદિ પ્રતિપક્ષ સર્વ સ્થળે સુગમ છે. ll૮૨/ પુદ્ગલના અધિકારથી જ અનંતર (હમણા જ) કહેલ પ્રતિપક્ષ સહિત આજ્ઞાદિ છ વિશેષણવિશિષ્ટ પુદ્ગલના ધર્મરૂપ શબ્દાદિને વિદ્યા સÈત્યાદિ ત્રીશ સૂત્ર વડે કહે છે. વિદેત્યાદિ ત્રીશ સૂત્રો સુગમ છે. ll૮all પુદ્ગલધર્મો કહ્યા. હવે ધર્મના અધિકારથી જીવના ધર્મોને કહે છે– दुविहे आयारे पन्नत्ते, तंजहा–णाणायारे चेव नोनाणायारे चेव १। नोनाणायारे दुविहे पन्नत्ते, तंजहा–दसणायारे चेव नोदंसणायारे चेव २। नोदंसणायारे दुविहे पन्नत्ते, तंजहा–चरित्तायारे चेव नोचरित्तायारे चेव ३। नोचरित्तायारे વિદે પત્ર, તંગદા-વાયરે વેવ વીડિવાયરે જેવા કે दो पडिमाओ पन्नत्ताओ, तंजहा-समाहिपडिमा चेव उवहाणपडिमा चेव १। दो पडिमाओ पन्नत्ताओ, तंजहा-विवेगपडिमा चेव विउसग्गपडिमा चेव । दो पडिमाओ पन्नत्ताओ, तंजहा-भद्दा चेव सुभद्दा चेव ३। दो पडिमाओ पन्नत्ताओ, तंजहा-महाभद्दा चेव सव्वतोभद्दा चेव ४। दो पडिमाओ पन्नत्ताओ, तंजहा-खुड्डिया चेव मोयपडिमा, महल्लिया चेव मोयपडिमा ५। दो पडिमाओ पन्नत्ताओ, तंजहा-जवमज्झा चेव चंदपडिमा, वइरमज्झा चेव चंदपडिमा ६। दुविहे सामाइए पन्नत्ते तंजहा–अगारसामाइए चेव अणगारसामाइए चेव ।। सू० ८४।। (મૂ૦) બે પ્રકારે આચાર કહેલ છે, તે આ પ્રમાણે–જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર (૧), નોજ્ઞાનાચાર બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—દર્શનાચાર અને નાદર્શનાચાર (૨), નોદર્શનાચાર બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–ચારિત્રાચાર અને નોચારિત્રાચાર (૩), નોચારિત્રાચાર બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–તપાચાર અને વિચાર (૪), બે પ્રતિમા (પ્રતિજ્ઞા) કહેલ છે, તે આ પ્રમાણે—સમાધિપ્રતિમા અને ઉપધાનપ્રતિમા–તપ વિશેષ (૧), બે પ્રતિમા કહેલ છે, તે આ પ્રમાણે–વિવેક (ત્યાગ) પ્રતિમા અને કાયોત્સર્ગપ્રતિમા (૨), બે પ્રતિમા કહેલ છે, તે આ પ્રમાણે— 1. ગંધાદિ દ્રવ્યો ભાષાદિ દ્રવ્યની અપેક્ષાએ સ્કૂલ, અલ્પ અને અવાસિત સ્વભાવવાળા છે. વળી વિષયને ગ્રહણ કરવામાં શ્રોત્રંદ્રિયની અપેક્ષાએ , પ્રાણાદિઇંદ્રિયો અપટુ છે માટે બદ્ધસ્કૃષ્ટ થવાથી ગ્રહણ કરે છે.' – 99
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy